ગ લાતીઓને પત્ર 4:13 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ગ લાતીઓને પત્ર ગ લાતીઓને પત્ર 4 ગ લાતીઓને પત્ર 4:13

Galatians 4:13
તમે યાદ કરો સો પ્રથમ હું તમારી પાસે કેમ આવ્યો હતો. કારણ કે હું માંદો હતો. તે સમયે મેં તમને સુવાર્તા પ્રગટ કરી.

Galatians 4:12Galatians 4Galatians 4:14

Galatians 4:13 in Other Translations

King James Version (KJV)
Ye know how through infirmity of the flesh I preached the gospel unto you at the first.

American Standard Version (ASV)
but ye know that because of an infirmity of the flesh I preached the gospel unto you the first time:

Bible in Basic English (BBE)
But you have knowledge that with a feeble body I was preaching the good news to you the first time;

Darby English Bible (DBY)
But ye know that in weakness of the flesh I announced the glad tidings to you at the first;

World English Bible (WEB)
but you know that because of weakness of the flesh I preached the Gospel to you the first time.

Young's Literal Translation (YLT)
and ye have known that through infirmity of the flesh I did proclaim good news to you at the first,

Ye
know
οἴδατεoidateOO-tha-tay

δὲdethay
how
ὅτιhotiOH-tee
through
δι'dithee
infirmity
ἀσθένειανastheneianah-STHAY-nee-an
of
the
τῆςtēstase
flesh
σαρκὸςsarkossahr-KOSE
gospel
the
preached
I
εὐηγγελισάμηνeuēngelisamēnave-ayng-gay-lee-SA-mane
unto
you
ὑμῖνhyminyoo-MEEN
at
the
τὸtotoh
first.
πρότερονproteronPROH-tay-rone

Cross Reference

1 કરિંથીઓને 2:3
જ્યારે હું તમારી પાસે આવ્યો, ત્યારે હું અશક્ત હતો અને ભયથી ધ્રૂજતો હતો.

2 કરિંથીઓને 12:7
પરંતુ જે અદભુત વાતો મને બતાવવામાં આવી છે. તેના માટે વધારે પડતો ગર્વ અનુભવવો ના જોઈએ. તેથી કષ્ટદાયક સમસ્યામને આપવામાં આવી હતી. તે સમસ્યા તે શેતાન તરફથી આવેલો દૂત છે. તેને મને મારવા માટે અને વધુ પડતો ગર્વશાળી બનતો અટકાવવા માટે મોકલવામાં આવ્યો હતો.

2 કરિંથીઓને 10:10
કેટલાએક લોકો કહે છે કે, “પાઉલના પત્રો શક્તિશાળી અને મહત્વના છે. પરંતુ જ્યારે તે અમારી પાસે હોય છે, ત્યારે તે નિર્બળ હોય છે. અને તેની વાણીમાં કશુંજ નથી.”

2 કરિંથીઓને 11:6
તે સાચું છે કે હું એક કેળવાયેલો વક્તા નથી. પરંતુ મારી પાસે જ્ઞાન છે. અમે તમને દરેક રીતે આ સ્પષ્ટ બતાવ્યું છે.

2 કરિંથીઓને 11:30
જો મારે બડાઈ મારવી જ હોય તો, હું એ વસ્તુની બડાઈ મારીશ જે બતાવે છે કે હું નિર્બળ છું.

ગ લાતીઓને પત્ર 1:6
થોડા સમય પહેલા તેને અનુસરવાનું દેવે તમને આહવાન આપેલું. ઈસુમાંથી પ્રગટ થતી તેની કૃપા દ્વારા તેણે તમને આ આહવાન આપેલું પરંતુ હવે તમારા લોકોથી હું નવાઈ પામું છું! તમે તેનાથી વિમુખ થઈ રહ્યા છો. અને અન્ય પ્રકારની સુવાર્તાને અનુસરો છો.

પ્રેરિતોનાં ક્રત્યો 16:6
પાઉલ અને તેની સાથેના માણસો ફુગિયા અને ગલાતિયાના પ્રદેશોમાં થઈને ગયા. પવિત્ર આત્માએ તેઓને આસિયામાં સુવાર્તાનો બોધ કરવાની મના કરી હતી.

2 કરિંથીઓને 13:4
તે સાચું છે કે જ્યારે ખ્રિસ્તને વધસ્તંભ પર મારી નાંખ્યો ત્યારે તે નિર્બળ હતો. પરંતુ અત્યારે તે દેવના સાર્મથ્ય વડે જીવિત છે. અને તે સાચું છે કે ખ્રિસ્તમય આપણે નિર્બળ છીએ. પરંતુ તમારા માટે, દેવના સાર્મથ્ય વડે અમે ખ્રિસ્તમાં જીવિત હોઈશું.