દારિયેલ 8:19 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ દારિયેલ દારિયેલ 8 દારિયેલ 8:19

Daniel 8:19
અને કહ્યું, “જો, હું તને જણાવું છું કે, દેવના ક્રોધને અંતે શું થવાનું છે; કારણ આ સંદર્શન અંતકાળ વિષે છે.

Daniel 8:18Daniel 8Daniel 8:20

Daniel 8:19 in Other Translations

King James Version (KJV)
And he said, Behold, I will make thee know what shall be in the last end of the indignation: for at the time appointed the end shall be.

American Standard Version (ASV)
And he said, Behold, I will make thee know what shall be in the latter time of the indignation; for it belongeth to the appointed time of the end.

Bible in Basic English (BBE)
And he said, See, I will make clear to you what is to come in the later time of the wrath: for it has to do with the fixed time of the end.

Darby English Bible (DBY)
And he said, Behold, I will make thee know what shall be at the end of the indignation: for at the set time the end shall be.

World English Bible (WEB)
He said, Behold, I will make you know what shall be in the latter time of the indignation; for it belongs to the appointed time of the end.

Young's Literal Translation (YLT)
and saith: Lo, I -- I am causing thee to know that which is in the latter end of the indignation; for, at the appointed time `is' the end.

And
he
said,
וַיֹּ֙אמֶר֙wayyōʾmerva-YOH-MER
Behold,
הִנְנִ֣יhinnîheen-NEE
know
thee
make
will
I
מוֹדִֽיעֲךָ֔môdîʿăkāmoh-dee-uh-HA

אֵ֥תʾētate
what
אֲשֶׁרʾăšeruh-SHER
shall
be
יִהְיֶ֖הyihyeyee-YEH
end
last
the
in
בְּאַחֲרִ֣יתbĕʾaḥărîtbeh-ah-huh-REET
of
the
indignation:
הַזָּ֑עַםhazzāʿamha-ZA-am
for
כִּ֖יkee
appointed
time
the
at
לְמוֹעֵ֥דlĕmôʿēdleh-moh-ADE
the
end
קֵֽץ׃qēṣkayts

Cross Reference

હબાક્કુક 2:3
આજે હું જે બધી યોજનાઓ તને કહું છું તે નક્કી કરેલા સમય માટે છે. આ સંદર્શન અંત માટે કહે છે, તે ખોટું પડશે નહિ. જો તે વધારે સમય લે છે એમ લાગે તો રાહ જોજે, કારણ કે આ બાબતો અચૂક બનશે જ. મોડું નહિ થાય.

દારિયેલ 8:15
હું દાનિયેલ આ સંદર્શન જોતો હતો અને તેનો અર્થ સમજવા પ્રયત્ન કરતો હતો ત્યારે એકાએક જોઉં છું તો એક પુરુષ જેવી આકૃતિ મારી સામે ઊભી હતી.

પ્રકટીકરણ 17:17
દેવે તેનો હેતુ પૂરો કરવાની ઈચ્છાથી દસ શિંગડાંઓ બનાવ્યાં: તેઓ તેની શાસન કરવાની સત્તા પ્રાણીને આપવા સમંત થયાં. દેવે કહેલાં વચન પૂર્ણ થશે ત્યાં સુધી તેઓ શાસન કરશે.

પ્રકટીકરણ 15:1
પછી મેં આકાશમાં બીજું એક આશ્ચર્યકારક ચિન્હ જોયું, તે મહાન અને આશ્ચર્યકારક હતું ત્યાં સાત દૂતો સાત વિપત્તિઓ લાવ્યા હતા. (આ છેલ્લી વિપત્તિઓ છે, કારણ કે આ વિપત્તિઓ પછી દેવનો કોપ પૂર્ણ થાય છે.)

પ્રકટીકરણ 11:18
જગતના લોકો ગુસ્સે થયા હતા; પરંતુ હવે તારા ગુસ્સાનો સમય છે. હવે મૂએલાંનો ઈનસાફ કરવાનો સમય છે. તારા સેવકોને, તે પ્રબોધકોને તારા સંતો તથા નાના મોટા લોકોને જે તારા નામથી ડરનારા છે, તેઓને પ્રતિફળ આપવાનો સમય આવ્યો છે, જેઓ પૃથ્વીનો વિનાશ કરે છે તે લોકોનો વિનાશ કરવાનો સમય આવી પહોંચ્યો છે!”

પ્રકટીકરણ 10:7
તે દિવસોમાં જ્યારે તે સાતમો દૂત તેનુ રણશિંગડું વગાડવા માંડશે, ત્યારે દેવની ગુપ્ત યોજના પૂર્ણ થશે. આ યોજના એક તે સુવાર્તા છે જે દેવે તેના સેવકો એટલે પ્રબોધકોને કહી હતી.’

પ્રકટીકરણ 1:1
આ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ છે. હવે ટૂંક સમયમાં શું બનવાનું છે, તે તેના સેવકોને દર્શાવવા દેવે ઈસુને તે અંગેની માહિતી આપી. ખ્રિસ્તે પોતાના સેવક યોહાનને આ વાતો બતાવવા માટે પોતાના દૂતને મોકલ્યો.

દારિયેલ 12:7
“ત્યારે શણના વસ્ત્ર પહેરી ઉપરવાસ ઊભેલા માણસે પોતાનો જમણો અને ડાબો હાથ આકાશ તરફ ઊંચો કરીને દેવના સમ ખાઇને કહ્યું, ‘કાળ, કાળો ને અડધા કાળ સુધીની તે મુદત છે. જ્યારે પવિત્રપ્રજાની સતામણીનો અંત આવશે, ત્યારે આ બધી ઘટનાઓનો અંત આવશે.’

દારિયેલ 11:35
કેટલાક ડાહ્યાં લોકો અંતનો સમય આવે ત્યાં સુધી લોકોને પવિત્ર કરવા, અને ઊજળા બનાવવા ખપી જશે, કારણ, તે સમય આવવાને હજી વાર છે.”‘

દારિયેલ 11:27
એ બે રાજાઓ એક જ મેજ પર જમવા બેસશે. પણ તેઓ મનમાં એકબીજાને થાપ આપવાની ઇચ્છા સેવતા ભેગા જમવા બેસશે અને એકબીજા આગળ જૂઠું બોલશે, પણ તેમની ઇચ્છા પૂર્ણ થશે નહિ, કારણ, તેમના અંતનો સમય નક્કી થઇ ગયો છે.

દારિયેલ 9:26
બાસઠ અઠવાડિયાઁ પછી એ અભિષિકતનો વધ કરવામાં આવશે અને કોઇ તેનો પક્ષ નહિ લે. એક સેનાપતિ સૈના સાથે આવીને નગરીનો અને મંદિરનો નાશ કરશે; એનો અંત અચાનક રેલની જેમ આવશે અને અંતીમ સુધી નિર્માયેલાં યુદ્ધ અને વિનાશ ચાલ્યા કરશે.

દારિયેલ 8:23
તેઓના રાજ્યના અંતકાળે તેઓ નૈતિક રીતે અધ:પતન પામ્યા હશે ત્યારે મુત્સદ્દગીરીમાં કુશળ અને બાહોશ રાજા ઊભો થશે.