પ્રેરિતોનાં ક્રત્યો 11:8 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ પ્રેરિતોનાં ક્રત્યો પ્રેરિતોનાં ક્રત્યો 11 પ્રેરિતોનાં ક્રત્યો 11:8

Acts 11:8
“પણ મેં કહ્યું, ‘હું કદાપિ તે નહિ કરું, પ્રભુ! મેં કદાપિ નાપાક કે અશુદ્ધ હોય એવું કંઈ ખાધું નથી.’

Acts 11:7Acts 11Acts 11:9

Acts 11:8 in Other Translations

King James Version (KJV)
But I said, Not so, Lord: for nothing common or unclean hath at any time entered into my mouth.

American Standard Version (ASV)
But I said, Not so, Lord: for nothing common or unclean hath ever entered into my mouth.

Bible in Basic English (BBE)
But I said, No, Lord; for nothing common or unclean has ever come into my mouth.

Darby English Bible (DBY)
And I said, In no wise, Lord, for common or unclean has never entered into my mouth.

World English Bible (WEB)
But I said, 'Not so, Lord, for nothing unholy or unclean has ever entered into my mouth.'

Young's Literal Translation (YLT)
and I said, Not so, Lord; because anything common or unclean hath at no time entered into my mouth;

But
εἶπονeiponEE-pone
I
said,
δέdethay
Not
so,
Μηδαμῶςmēdamōsmay-tha-MOSE
Lord:
κύριεkyrieKYOO-ree-ay
for
ὅτιhotiOH-tee
nothing
πᾶνpanpahn
common
κοινὸνkoinonkoo-NONE
or
ēay
unclean
ἀκάθαρτονakathartonah-KA-thahr-tone
hath
at
any
time
οὐδέποτεoudepoteoo-THAY-poh-tay
entered
εἰσῆλθενeisēlthenees-ALE-thane
into
εἰςeisees
my
τὸtotoh

στόμαstomaSTOH-ma
mouth.
μουmoumoo

Cross Reference

રોમનોને પત્ર 14:14
હું તો પ્રભુ ઈસુમાં છું. અને હું જાણું છું કે એવો કોઈ ખોરાક નથી કે જે ખાવા માટે નકામો હોય. પરંતુ જો કોઈ માણસ એવું માનતો હોય કે કોઈ વસ્તુ તેના માટે ખોટી કે નકામી છે, તે તેના માટે તે ખોટું જ છે.

લેવીય 10:10
તમાંરી જવાબદારી છે કે તમાંરે પવિત્ર અને અપવિત્ર વચ્ચે તથા શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ તેઓને સમજાવવો.

લેવીય 11:47
એનો હેતું અશુદ્ધ અને શુદ્ધ ખાદ્ય અને અખાદ્ય જીવોને જુદુ પાડવાનો છે.”

એઝરા 9:11
દેવે, તેમના સેવકો પ્રબોધકો મારફત અમને ચેતવ્યા હતા કે, જે ભૂમિ અમને વારસામા મળવાની છે તે ત્યાંના રહેવાસીઓના ભયંકર રીતરિવાજને લીધે તદૃન અશુદ્ધ થયેલી છે અને એક છેડાથી બીજા છેડા સુધી તેમાં વ્યાપેલી અશુદ્ધિઓને લીધે ષ્ટ થયેલી છે.

હોશિયા 9:3
ઇસ્રાએલના લોકો યહોવાની ભૂમિમાં રહી શકશે નહિ. તેમણે પાછા મિસર જવું પડશે. આશ્શૂરમાં તેમણે નિષિદ્ધ અન્ન ખાવું પડશે.

માર્ક 7:2
ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુના કેટલાએક શિષ્યોને ગંદા હાથો વડે ખાતાં જોયા. (‘ચોખ્ખા નહિ’ નો અર્થ: ફરોશીઓ લોકોને આગ્રહ કરતા કે જે અમુક રીતે તેમના હાથ થોવા જોઈએ તે રીતે ધોયા ન હતા.)

1 કરિંથીઓને 7:14
પતિ જે વિશ્વાસુ નથી તેને તેની પત્ની દ્વારા પવિત્ર બનાવવામાં આવ્યો છે. અને પત્ની જે અવિશ્વાસુ છે તેને તેના પતિ દ્વારા પવિત્ર બનાવવામાં આવે છે. જો આ સાચું ન હોત, તો તમારાં બાળકો પવિત્ર ન હોત, પરંતુ હવે તમારાં બાળકો પવિત્ર છે.