ગીતશાસ્ત્ર 107:13 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ગીતશાસ્ત્ર ગીતશાસ્ત્ર 107 ગીતશાસ્ત્ર 107:13

Psalm 107:13
ખમાંથી તાર્યા.

Psalm 107:12Psalm 107Psalm 107:14

Psalm 107:13 in Other Translations

King James Version (KJV)
Then they cried unto the LORD in their trouble, and he saved them out of their distresses.

American Standard Version (ASV)
Then they cried unto Jehovah in their trouble, And he saved them out of their distresses.

Bible in Basic English (BBE)
Then they sent up their cry to the Lord in their sorrow, and he gave them salvation out of all their troubles.

Darby English Bible (DBY)
Then they cried unto Jehovah in their trouble, [and] he saved them out of their distresses;

World English Bible (WEB)
Then they cried to Yahweh in their trouble, And he saved them out of their distresses.

Young's Literal Translation (YLT)
And they cry unto Jehovah in their adversity, From their distresses He saveth them.

Then
they
cried
וַיִּזְעֲק֣וּwayyizʿăqûva-yeez-uh-KOO
unto
אֶלʾelel
the
Lord
יְ֭הוָהyĕhwâYEH-va
trouble,
their
in
בַּצַּ֣רbaṣṣarba-TSAHR
and
he
saved
לָהֶ֑םlāhemla-HEM
them
out
of
their
distresses.
מִ֝מְּצֻֽקוֹתֵיהֶ֗םmimmĕṣuqôtêhemMEE-meh-tsoo-koh-tay-HEM
יוֹשִׁיעֵֽם׃yôšîʿēmyoh-shee-AME

Cross Reference

ગીતશાસ્ત્ર 107:6
ખમાંથી છોડાવ્યાં.

ગીતશાસ્ત્ર 107:28
ખમાંથી કાઢે છે.

ગીતશાસ્ત્ર 18:6
મને મારા સંકટમાં સહાય કરવાં મેં યહોવાને કરુણાભરી વિનંતી કરી, તેમણે પોતાના પવિત્રસ્થાનમાં મારો અવાજ સાંભળ્યો, અને તેનાં કાનમાં મારી અરજ પહોંચી ગઇ.

ચર્મિયા 31:18
મેં સ્પષ્ટ રીતે એફ્રાઇમના નિસાસા સાંભળ્યા છે, ‘તમે મને સખત સજા કરી છે; પણ જેમ વાછરડાને ઝૂંસરી માટે પલોટવો પડે છે તેમ મને પણ સજાની જરૂર હતી, મને તમારી તરફ પાછો વાળો અને પુન:સ્થાપિત કરો, કારણ કે ફકત તમે જ મારા યહોવા દેવ છો.

ગીતશાસ્ત્ર 116:3
મરણની જાળમાં હું સપડાઇ ગયો હતો; મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; અને મને સંકટ ને શોક મળ્યાં હતાં.

ગીતશાસ્ત્ર 107:19
ખમાંથી તારે છે.

2 કાળવ્રત્તાંત 33:18
મનાશ્શાના બાકીના કાર્યો, તેણે કરેલી તેમના દેવની પ્રાર્થના, અને ઇસ્રાએલના દેવ યહોવાનો સંદેશો તેને આપનાર પ્રબોધકોનાં વચનો ઇસ્રાએલના રાજાઓના વૃત્તાંતમાં નોંધાયેલા છે.

2 કાળવ્રત્તાંત 33:12
મનાશ્શા સંકટમાં ફસાઇ ગયો એટલે તેણે પોતાના દેવ યહોવાને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો, અને તેની સમક્ષ ખૂબ ખૂબ પશ્ચાતાપ કર્યો.

ન્યાયાધીશો 10:10
પછી ઈસ્રાએલીઓએ યહોવાને પોકારીને કહ્યું, “અમે અમાંરા દેવ, તમને તજી દઈને બઆલની પૂજા કરી અને તમાંરી વિરુદ્ધ પાપ કર્યુ છે.”

ન્યાયાધીશો 6:6
આમ ઈસ્રાએલીઓ મિદ્યાનીઓ આગળ લાચાર હતાં.

ન્યાયાધીશો 4:3
યાબીન પાસે લોખંડના 900 રથ હતાં અને 20 વર્ષ સુધી તેણે ઈસ્રાએલીઓ ઉપર ભારે જુલમ ગુજાર્યો હતો, તેથી તેઓએ યહોવાને સહાય માંટે પોકાર કર્યો.

નિર્ગમન 3:7
પછી યહોવાએ કહ્યું, “મેં મિસરમાં માંરા લોકોને દુઃખ સહન કરતાં જોયા છે. તે તેમના મુકાદમો તેમને પીડા કરે છે ત્યારે તેમના રૂદન મેં સાંભળ્યાં છે, તેમની હાડમાંરીની મને ખબર છે.