નીતિવચનો 24:32 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ નીતિવચનો નીતિવચનો 24 નીતિવચનો 24:32

Proverbs 24:32
એ જોઇને મેં વિચાર કર્યો, એ ઉપરથી હું શીખ્યો કે,

Proverbs 24:31Proverbs 24Proverbs 24:33

Proverbs 24:32 in Other Translations

King James Version (KJV)
Then I saw, and considered it well: I looked upon it, and received instruction.

American Standard Version (ASV)
Then I beheld, and considered well; I saw, and received instruction:

Bible in Basic English (BBE)
Then looking at it, I gave thought: I saw, and I got teaching from it.

Darby English Bible (DBY)
Then I looked, I took it to heart; I saw, I received instruction:

World English Bible (WEB)
Then I saw, and considered well. I saw, and received instruction:

Young's Literal Translation (YLT)
And I see -- I -- I do set my heart, I have seen -- I have received instruction,

Then
I
וָֽאֶחֱזֶ֣הwāʾeḥĕzeva-eh-hay-ZEH
saw,
אָ֭נֹכִֽיʾānōkîAH-noh-hee
and
considered
it
well:
אָשִׁ֣יתʾāšîtah-SHEET

לִבִּ֑יlibbîlee-BEE
I
looked
רָ֝אִ֗יתִיrāʾîtîRA-EE-tee
upon
it,
and
received
לָקַ֥חְתִּיlāqaḥtîla-KAHK-tee
instruction.
מוּסָֽר׃mûsārmoo-SAHR

Cross Reference

પુનર્નિયમ 13:11
સમગ્ર ઇસ્રાએલને એની જાણ થશે અને બધા ગભરાઇ જશે પછી તમાંરામાંથી કોઈ એવું દુષ્કૃત્ય નહિ કરે.

1 કરિંથીઓને 10:11
જે ઘટનાઓ પેલા લોકો સાથે ઘટી હતી તે ઉદાહરણરુંપ છે. અને તે બાબતો આપણા માટે ચેતવણીરૂપે લખાઈ હતી. આપણે એવા સમયગાળામાં અત્યારે રહીએ છીએ કે જ્યારે ભૂતકાળના દરેક ઈતિહાસની સમાપ્તિને આરે આવી પહોંચ્ચા છે.

1 કરિંથીઓને 10:6
આ બાબતો જે બની તે આપણા માટે ઉદાહરણરૂપ છે. આ ઉદાહરણોએ આપણને પેલા લોકોની જેમ દુષ્ટ કામો કરવાની ઈચ્છામાંથી રોકવા જોઈએ, જે તે લોકોએ કર્યા.

લૂક 2:51
ત્યારબાદ ઈસુ તેઓની સાથે નાસરેથ પાછો ફર્યો અને હંમેશા માતાપિતા જે કંઈ કહે તે બધાનું પાલન કરતો. તેની માતા હજુ પણ તે બધી બાબતો અંગે મનમાં વિચારતી હતી.

લૂક 2:19
પરંતુ મરિયમે આ બધી વાતો મનમાં રાખી અને વારંવાર તેના વિષે વિચાર કરતી.

ગીતશાસ્ત્ર 4:4
તમે ગુસ્સે થયા હશો પણ પાપતો કરશોજ નહિ, જ્યારે તમે પથારીમાં સૂવા જાવ ત્યારે તમારાં હૃદયમાં ઉંડે સુધી વિચાર કરો અને શાંત થઇ જાવ.

અયૂબ 7:17
દેવ, તમે મનુષ્યને મહત્વપૂર્ણ શા માટે ગણો છો? તમારે શા માટે તેને માન આપવું જોઇએ? તમે શા માટે તેના પર ધ્યાન આપવાની પણ તસ્દી લો છો?

પુનર્નિયમ 32:29
તેઓમાં હોશિયારી-સમજણ હોત તો કેવું સારૂં? કયાં જઈ રહ્યા છે એટલું પણ જાણતા હોત તો કેવું સારું?

પુનર્નિયમ 21:21
પછી તે ગામના બધા લોકોએ તેને ઇટાળી કરીને માંરી નાખવો. અને આ રીતે તમાંરે તમાંરી વચ્ચેથી એ અનિષ્ટ દૂર કરવું. પછી સર્વ ઇસ્રાએલીઓ આ જાણશે અને ગભરાઇને ચાલશે.

યહૂદાનો પત્ર 1:5
મારી તમને મદદ કરવાની ઈચ્છા છે. કેટલીક બાબતો યાદ રાખો જે તમે બધીજ રીતે જાણો છો: યાદ રાખો પ્રભુએ તેના લોકોને ઈજીપ્તની (મિસરની) ભૂમિમાંથી બહાર લાવીને તેઓનો બચાવ કર્યો. પરંતુ પાછળથી પ્રભુએ જે લોકો અવિશ્વાસીઓ હતા, તે બધાનો નાશ કર્યો.