નીતિવચનો 15:12 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ નીતિવચનો નીતિવચનો 15 નીતિવચનો 15:12

Proverbs 15:12
તુ માખી રાખનારને કોઇ ઠપકો આપે તે ગમતું નથી. અને તે જ્ઞાની વ્યકિતની પાસે જવા પણ ઇચ્છતો નથી.

Proverbs 15:11Proverbs 15Proverbs 15:13

Proverbs 15:12 in Other Translations

King James Version (KJV)
A scorner loveth not one that reproveth him: neither will he go unto the wise.

American Standard Version (ASV)
A scoffer loveth not to be reproved; He will not go unto the wise.

Bible in Basic English (BBE)
The hater of authority has no love for teaching: he will not go to the wise.

Darby English Bible (DBY)
A scorner loveth not one that reproveth him; he will not go unto the wise.

World English Bible (WEB)
A scoffer doesn't love to be reproved; He will not go to the wise.

Young's Literal Translation (YLT)
A scorner loveth not his reprover, Unto the wise he goeth not.

A
scorner
לֹ֣אlōʾloh
loveth
יֶאֱהַבyeʾĕhabyeh-ay-HAHV
not
לֵ֭ץlēṣlayts
one
that
reproveth
הוֹכֵ֣חַֽhôkēḥahoh-HAY-ha
neither
him:
ל֑וֹloh
will
he
go
אֶלʾelel
unto
חֲ֝כָמִ֗יםḥăkāmîmHUH-ha-MEEM
the
wise.
לֹ֣אlōʾloh
יֵלֵֽךְ׃yēlēkyay-LAKE

Cross Reference

આમોસ 5:10
જે પ્રબોધકો ન્યાયાલયમાં અન્યાયનો સામનો કરે છે તે પ્રામાણિક ન્યાયાધીશોને અને જે પ્રબોધકોે સત્ય બોલે છે તેનો તમે તિરસ્કાર કરો છો.

2 કાળવ્રત્તાંત 18:7
ઇસ્રાએલના રાજાએ કહ્યું, “બીજો એક છે જેની મારફતે આપણે યહોવાને પ્રશ્ર્ન કરી શકીએ, પણ મને તેનો તિરસ્કાર છે, કારણ, તે કદી મારે વિષે સારું ભવિષ્ય ભાખતો નથી, હંમેશા માઠું ભવિષ્ય જ ભાખે છે, તે તો યિમ્લાનો પુત્ર મીખાયા છે.” યહોશાફાટ બોલી ઉઠયો, “નામદાર, એવું ન બોલશો.”

અયૂબ 21:14
તો પણ દુષ્ટ લોકો દેવને કહે છે, ‘અમને એકલા મૂકી દો’ તમે અમારી પાસે શું કરાવવા માગો છો તેની અમને ચિંતા નથી.

નીતિવચનો 9:7
જે ઉદ્ધત માણસને ઠપકો આપે છે તે અપમાનિત થાય છે. જે દુષ્ટ માણસને સુધારવા જાય છે તે દુ:ભાય છે.

નીતિવચનો 15:10
સદૃમાર્ગને તજી જનારને આકરી સજા થશે. અને ઠપકાનો તિરસ્કાર કરનાર મરી જશે.

યોહાન 3:18
જે વ્યક્તિ દેવના દીકરામાં વિશ્વાસ રાખે છે, તેનો ન્યાય (અપરાધી) થતો નથી; પણ જે વ્યક્તિ વિશ્વાસ કરતો નથી તેનો ન્યાય થઈ ગયેલ છે, શા માટે? કારણ કે તે વ્યક્તિને દેવના એકના એક દીકરામાં વિશ્વાસ નથી.

યોહાન 7:7
જગત તમને ધિક્કારી શકશે નહિ. પરંતુ જગત મને ધિક્કારે છે. શા માટે? કારણ કે હું જગતમાં લોકોને કહું છું કે તેઓ ભૂંડા કામો કરે છે.

2 તિમોથીને 4:3
એવો સમય આવશે કે જ્યારે લોકો સાચો ઉપદેશ નહિ સાંભળે. પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાના માટે ભેગા કરશે.