નીતિવચનો 11:31 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ નીતિવચનો નીતિવચનો 11 નીતિવચનો 11:31

Proverbs 11:31
નીતિમાંન લોકોને ભલાઇનો બદલો મળતો હોય તો દુષ્ટો અને પાપીને તો બદલો મળે જ મળે.

Proverbs 11:30Proverbs 11

Proverbs 11:31 in Other Translations

King James Version (KJV)
Behold, the righteous shall be recompensed in the earth: much more the wicked and the sinner.

American Standard Version (ASV)
Behold, the righteous shall be recompensed in the earth: How much more the wicked and the sinner!

Bible in Basic English (BBE)
If the upright man is rewarded on earth, how much more the evil-doer and the sinner!

Darby English Bible (DBY)
Behold, the righteous shall be requited on the earth: how much more the wicked and the sinner.

World English Bible (WEB)
Behold, the righteous shall be repaid in the earth; How much more the wicked and the sinner!

Young's Literal Translation (YLT)
Lo, the righteous in the earth is recompensed, Surely also the wicked and the sinner!

Behold,
הֵ֣ןhēnhane
the
righteous
צַ֭דִּיקṣaddîqTSA-deek
shall
be
recompensed
בָּאָ֣רֶץbāʾāreṣba-AH-rets
earth:
the
in
יְשֻׁלָּ֑םyĕšullāmyeh-shoo-LAHM
much
more
אַ֝֗ףʾapaf

כִּֽיkee
the
wicked
רָשָׁ֥עrāšāʿra-SHA
and
the
sinner.
וְחוֹטֵֽא׃wĕḥôṭēʾveh-hoh-TAY

Cross Reference

ચર્મિયા 25:29
તારે આવું કરવું જ પડશે કારણ કે આ શહેર મારા નામથી ઓળખાય છે. હું તેની પર આફત લાવવાનો જ છું. અને એવી અપેક્ષા રાખતો નહિ કે તને સજા નહી મળે. કારણ કે હું આ સૃષ્ટિના બધા લોકો પર યુદ્ધ મોકલાવીશ.”‘ આ સૈન્યોના દેવ યહોવાના વચન છે.

2 શમએલ 7:14
હું તેનો પિતા થઈશ, અને તે માંરો પુત્ર થશે. અને તે જે કંઇ પણ ખોટું કરશે, તો હું તેને બાપની જેમ સજા કરીશ, તેને સજા કરવા હું બીજા લોકોનો ઉપયોગ કરીશ, તેઓ માંરા ચાબખા બનશે. છતાં

2 શમએલ 12:9
તો પછી તેં દેવની આજ્ઞાની ઉપેક્ષા શા માંટે કરી? તેની નજરમાં જે ખોટું છે તે શા માંટે કર્યુ? તેં હિત્તી ઊરિયાને તરવારના ઘાથી માંરી નાખ્યો છે,

1 રાજઓ 13:24
અને યહૂદાના એ દેવના માંણસે પોતાની મુસાફરી શરૂ કરી, અને એ રસ્તામાં જતો હતો ત્યારે એક સિંહે ત્યાં આવીને તેને માંરી નાખ્યો. તેનું શબ ત્યાં રસ્તામાં પડયું હતું, અને ગધેડો તથા સિંહ તેની બાજુ પર ઊભા હતા.

નીતિવચનો 13:21
દુર્ભાગ્ય પાપીનો પીછો પકડે છે, પણ ભલા માણસોને સારી વસ્તુઓ બદલા રૂપે મળે છે.

1 કરિંથીઓને 11:30
તેથી જ તમારા જૂથમાં ઘણા બધા બિમાર અને અશક્ત છે. અને ઘણા બધા મરણને શરણ થયા છે.

1 પિતરનો પત્ર 4:17
કેમ કે ન્યાય માટેનો સમય આવી ગયો છે. તે ન્યાયની શરુંઆત દેવના કુટુંબ (મંડળી) થી થશે. ન્યાયની શરૂઆત આપણાથી થાય તો જેઓ દેવની સુવાર્તાના આજ્ઞાંકિત નથી તેઓનુ શું થશે?