યર્મિયાનો વિલાપ 4:22 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ યર્મિયાનો વિલાપ યર્મિયાનો વિલાપ 4 યર્મિયાનો વિલાપ 4:22

Lamentations 4:22
હે સિયોન, તારાં પાપની સજા પૂરી થઇ છે. હવે તને યહોવા દેશવટે નહિ રાખે. હે અદોમ, યહોવા તને તારા અપરાધની સજા, કરશે અને તારા પાપ ઉઘાડા કરશે.

Lamentations 4:21Lamentations 4

Lamentations 4:22 in Other Translations

King James Version (KJV)
The punishment of thine iniquity is accomplished, O daughter of Zion; he will no more carry thee away into captivity: he will visit thine iniquity, O daughter of Edom; he will discover thy sins.

American Standard Version (ASV)
The punishment of thine iniquity is accomplished, O daughter of Zion; he will no more carry thee away into captivity: He will visit thine iniquity, O daughter of Edom; he will uncover thy sins.

Bible in Basic English (BBE)
The punishment of your evil-doing is complete, O daughter of Zion; never again will he take you away as a prisoner: he will give you the reward of your evil-doing, O daughter of Edom; he will let your sin be uncovered.

Darby English Bible (DBY)
The punishment of thine iniquity is accomplished, O daughter of Zion; he will no more carry thee away into captivity. He will visit thine iniquity, O daughter of Edom; he will discover thy sins.

World English Bible (WEB)
The punishment of your iniquity is accomplished, daughter of Zion; he will no more carry you away into captivity: He will visit your iniquity, daughter of Edom; he will uncover your sins.

Young's Literal Translation (YLT)
Completed `is' thy iniquity, daughter of Zion, He doth not add to remove thee, He hath inspected thy iniquity, O daughter of Edom, He hath removed `thee' because of thy sins!

The
punishment
of
thine
iniquity
תַּםtamtahm
is
accomplished,
עֲוֹנֵךְ֙ʿăwōnēkuh-oh-nake
daughter
O
בַּתbatbaht
of
Zion;
צִיּ֔וֹןṣiyyônTSEE-yone
he
will
no
לֹ֥אlōʾloh
more
יוֹסִ֖יףyôsîpyoh-SEEF
captivity:
into
away
thee
carry
לְהַגְלוֹתֵ֑ךְlĕhaglôtēkleh-hahɡ-loh-TAKE
he
will
visit
פָּקַ֤דpāqadpa-KAHD
thine
iniquity,
עֲוֹנֵךְ֙ʿăwōnēkuh-oh-nake
daughter
O
בַּתbatbaht
of
Edom;
אֱד֔וֹםʾĕdômay-DOME
he
will
discover
גִּלָּ֖הgillâɡee-LA

עַלʿalal
thy
sins.
חַטֹּאתָֽיִךְ׃ḥaṭṭōʾtāyikha-toh-TA-yeek

Cross Reference

યશાયા 40:2
યરૂશાલેમ, સાથે સૌમ્યતાથી વાત કરો, તેને જણાવો કે તેના દુ:ખના દહાડા પૂરા થયા છે, તેના પાપનું પ્રાયશ્ચિત પૂરું થયું છે, તેણે યહોવાના હાથે તેના બધા દોષોની બમણી સજા મેળવી છે.”

ગીતશાસ્ત્ર 137:7
હે યહોવા, બાબિલના સૈન્યે યરૂશાલેમને કબજે કર્યુ તે દિવસે અદોમીઓએ જે કહ્યું તે તમે ભૂલી ન જતાં; તેઓએ કહ્યું હતું, “તેને જમીનદોસ્ત કરી નાખો.”

માલાખી 1:4
જો અદોમના વારસદારો કહે, “અમે અમારા વિનાશ થઇ ગયેલાં સ્થાનોને ફરીથી બાંધીશું,”પણ સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમારી ઇચ્છા હોય તો તમે કરો, પણ હું ફરીથી તેનો નાશ કરીશ,” કારણકે તેઓની ભૂમિને ‘દુષ્ટતાનો દેશ’ એવું નામ અપાયેલું છે અને ત્યાંના લોકોને યહોવા જેઓના પર હંમેશા કોપાયમાન રહે છે તેવા લોકો કહેવામાં આવે છે.

હઝકિયેલ 37:28
જ્યારે મારું મંદિર તેઓ મધ્યે સદાને માટે રહેશે ત્યારે બીજી પ્રજાઓ સમજી જશે કે હું, યહોવા, ઇસ્રાએલને મારી પોતાની પ્રજા ગણું છું.”‘

યર્મિયાનો વિલાપ 4:21
અદોમના લોકો આનંદ માણો, તમારામાંના જે ઉસ પ્રદેશમાં રહે છે તેઓએ બતાવવું જોઇએ કે યરૂશાલેમના લોકો જોડે જે થઇ રહ્યું છે તેનાથી ખુશ છે. પણ દુ:ખનો પ્યાલો તમારી પર પણ આવશે ત્યારે તમે ભાન ભૂલી જશો અને પોતાને નગ્ન કરી દેશો.

યર્મિયાનો વિલાપ 4:6
મારા લોકોએ સદોમ કરતા વધારે પાપ કર્યાં છે, અને સદોમમાં તો એક જ ક્ષણમાં બધું જ નાશ પામ્યું છે; છતાં પણ કોઇ માણસે તેમને હાથ લગાડયો નથી.

ચર્મિયા 50:20
“જ્યારે એ સમય આવશે ત્યારે ઇસ્રાએલમાં અધર્મ શોધ્યો નહિ જડે, યહૂદિયામાં કોઇ પાપ શોધ્યું નહિ જડે, કારણ કે, જેમને હું જીવતા રહેવા દઇશ તેમને માફ કરીશ.” આ યહોવાના વચન છે.

ચર્મિયા 46:27
“હે મારા સેવક યાકૂબના વંશજો, હે ઇસ્રાએલીઓ! તમારે ડરવાની જરૂર નથી. કારણ કે, હું તમને અને તમારા વંશજોને તમે જ્યાં બંદી છો તે દૂરના દેશમાંથી છોડાવી લાવીશ, અને તમે પાછા સુખશાંતિપૂર્વક રહેવા પામશો. કોઇ તમને ડરાવશે નહિ.”

ચર્મિયા 33:8
તેમણે મારી વિરુદ્ધ જે બધાં પાપો અને દુષ્કૃત્યો કર્યા છે તે હું ધોઇ નાખીશ, તથા તેઓને ક્ષમા આપીશ.

ચર્મિયા 32:40
હું તેઓની સાથે એક કાયમી કરાર કરીશ, હું સદાય તેમની ભલાઇ કરતા અટકીશ નહિ, અને તેમના હૃદયમાં મારે વિષે એવું દૈવત્વ ઉત્પન કરીશ કે, તેઓ કદી મારાથી વિમુખ ન થઇ જાય.

યશાયા 60:18
તારી ભૂમિમાં હિંસાનું, વિનાશનું કે પાયમાલીનું નામ સાંભળવા નહિ મળે. તમારી ભીતો ‘તારણ’ કહેવાશે અને તમારા દરવાજાઓ ‘સ્તુતિ’ કહેવાશે.

યશાયા 52:1
હે સિયોન, જાગૃત થા, જાગૃત થા, તારા સાર્મથ્યથી; હે યરૂશાલેમ, પવિત્ર નગર, તારાં સુંદર વસ્ત્રો તું પહેર; કારણ કે હવે જે લોકોએ દેવ તરફ પૂંઠ ફેરવી છે, તે પાપીઓ તારા દરવાજાઓમાં પ્રવેશી શકશે નહિ.