ન્યાયાધીશો 2:13 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ન્યાયાધીશો ન્યાયાધીશો 2 ન્યાયાધીશો 2:13

Judges 2:13
તે લોકોએ યહોવાની ઉપાસના છોડીને બઆલ દેવ અને આશ્તારોથ દેવોની પૂજા કરવા માંડી.

Judges 2:12Judges 2Judges 2:14

Judges 2:13 in Other Translations

King James Version (KJV)
And they forsook the LORD, and served Baal and Ashtaroth.

American Standard Version (ASV)
And they forsook Jehovah, and served Baal and the Ashtaroth.

Bible in Basic English (BBE)
And they gave up the Lord, and became the servants of Baal and the Astartes.

Darby English Bible (DBY)
They forsook the LORD, and served the Ba'als and the Ash'taroth.

Webster's Bible (WBT)
And they forsook the LORD, and served Baal and Ashtaroth.

World English Bible (WEB)
They forsook Yahweh, and served Baal and the Ashtaroth.

Young's Literal Translation (YLT)
yea, they forsake Jehovah, and do service to Baal and to Ashtaroth.

And
they
forsook
וַיַּֽעַזְב֖וּwayyaʿazbûva-ya-az-VOO

אֶתʾetet
Lord,
the
יְהוָ֑הyĕhwâyeh-VA
and
served
וַיַּֽעַבְד֥וּwayyaʿabdûva-ya-av-DOO
Baal
לַבַּ֖עַלlabbaʿalla-BA-al
and
Ashtaroth.
וְלָֽעַשְׁתָּרֽוֹת׃wĕlāʿaštārôtveh-LA-ash-ta-ROTE

Cross Reference

ન્યાયાધીશો 10:6
ફરી ઈસ્રાએલીઓએ યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યું. તેમણે બઆલદેવની અને અશેરાદેવીની મૂર્તિની તેમજ અરામ, સિદોન, મોઆબ, આમ્મોન અને પલિસ્તીઓનાં દેવદેવીઓની પૂજા કરવા માંડી, તેમણે દેવને છોડી દીધો અને તેની ઉપાસના કરવાનું બંધ કર્યુ.

ગીતશાસ્ત્ર 106:36
તેઓએ તેઓની મૂર્તિઓની પૂજા કરી ; અને તે તેઓને ફાંદા રૂપ થઇ પડ્યું.

ન્યાયાધીશો 3:7
આમ ઈસ્રાએલીઓ દેવની દૃષ્ટિમાં દુષ્ટ પાપી થઈ ગયા. પોતાના દેવ યહોવાને છોડી બઆલ દેવ અને અશેરોથની પૂજા કરવા લાગ્યા.

1 કરિંથીઓને 10:20
પરંતુ હું કહું છું કે મૂર્તિને લોકો જે વસ્તુઓનું બલિદાન ચડાવે છે તે તો ભૂતપિશાચોને ચડાવેલું બલિદાન છે, નહિ કે દેવને, અને ભૂતપિશાચો સાથે કોઈ પણ બાબતમાં તમારી ભાગીદારી હું ઈચ્છતો નથી.

1 કરિંથીઓને 8:5
જો લોકો જેને દેવો કહે છે તેવી ઘણી વસ્તુઓ પૃથ્વી પર અને આકાશમાં હોય, તો તેનું કોઈ મહત્વ નથી. (અને ઘણી વસ્તુઓ એવી છે કે જેને લોકો “દેવો” અને “પ્રભુ” તરીકે સંબોધન કરે છે.)

2 રાજઓ 23:13
વળી તેણે ઇસ્રાએલની પૂર્વ તરફના ઉચ્ચસ્થાનકો અપવિત્ર કર્યા. તે ઇસ્રાએલના સુલેમાન રાજાએ બંધાવેલી “વિનાશક ટેકરીઓની” દક્ષિણે હતાં જે તેણે આશ્તોરેથ માટે બંધાવી હતી જે સિદોનીઓની ભયાનક દેવી હતી, મોઆબીઓના ભયાનક દેવ કમોશ અને આમ્મોનીઓના ભયાનક દેવ, મિલ્કોમના સ્થાનકો પણ તોડી પાડ્યાં.

1 રાજઓ 11:33
કારણ કે સુલેમાંને માંરો ત્યાગ કર્યો છે, તેણ સિદ્દોનીઓની દેવી આશ્તોરેથની, મોઆબના દેવ કમોશની અને આમ્મોનીઓના દેવ મિલ્કોમની પૂજા કરી છે. તે માંરા માંગેર્ ચાલ્યો નથી અને માંરી દૃષ્ટિમાં જે સારું છે, તે તેણે કર્યું નથી, તેના પિતા દાઉદે માંરા બધા વિધિઓ અને ફરમાંનો પાળ્યા હતાં, પણ સુલેમાંને તે પ્રમાંણે કર્યુ નથી.

1 રાજઓ 11:5
તેણે સિદોનીઓ જેની પૂજા કરતાં તે આશ્તોરેથ દેવી અને ધિક્કારપાત્ર મિલ્કોમ જેને આમ્મોનીઓ પૂજતા તેને પૂજવા લાગ્યો.

1 શમુએલ 31:10
ત્યાર પછી તે લોકોએ શાઉલનાં બખ્તરને આશ્તારોથના મંદિરમાં મૂકયું. તેઓએ તેના શબને બેથશાનની દિવાલ ઉપર લટકાવી દીધું.

ન્યાયાધીશો 2:11
તેઓએ યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યુ અને અન્ય બઆલ દેવની મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા.