અયૂબ 18:18 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ અયૂબ અયૂબ 18 અયૂબ 18:18

Job 18:18
પ્રકાશમાંથી તેને અંધકારમાં ધકેલી દેવામાં આવશે અને જગતમાંથી તેને હાંકી કાઢવામાં આવશે.

Job 18:17Job 18Job 18:19

Job 18:18 in Other Translations

King James Version (KJV)
He shall be driven from light into darkness, and chased out of the world.

American Standard Version (ASV)
He shall be driven from light into darkness, And chased out of the world.

Bible in Basic English (BBE)
He is sent away from the light into the dark; he is forced out of the world.

Darby English Bible (DBY)
He is driven from light into darkness, and chased out of the world.

Webster's Bible (WBT)
He shall be driven from light into darkness, and chased out of the world.

World English Bible (WEB)
He shall be driven from light into darkness, And chased out of the world.

Young's Literal Translation (YLT)
They thrust him from light unto darkness, And from the habitable earth cast him out.

He
shall
be
driven
יֶ֭הְדְּפֻהוּyehdĕpuhûYEH-deh-foo-hoo
from
light
מֵא֣וֹרmēʾôrmay-ORE
into
אֶלʾelel
darkness,
חֹ֑שֶׁךְḥōšekHOH-shek
and
chased
וּֽמִתֵּבֵ֥לûmittēbēloo-mee-tay-VALE
out
of
the
world.
יְנִדֻּֽהוּ׃yĕnidduhûyeh-nee-doo-HOO

Cross Reference

અયૂબ 20:8
સ્વપ્નની જેમ તે અદ્રશ્ય થઇ જશે. રાત્રિના સંદર્શનની જેમ તે અદ્રશ્ય થઇ જશે.

અયૂબ 10:22
આ મૃત્યુ દેશ તો મધ્યરાત્રિના ઘોર અંધકાર જેવો દેશ છે; એ તો મૃત્યુછાયાનો દેશ છે જ્યાં બધું અસ્તવ્યસ્ત છે તથા પ્રકાશ પણ અંધકારરૂપ છે.”‘

યહૂદાનો પત્ર 1:13
તેઓ સમુદ્રમાં આવતાં જંગલી મોજા જેવા છે મોજાઓ ફીણ બનાવે છે. આ લોકો, મોજાંઓ જેમ ફીણ બનાવે છે તેમ આ લોકો શરમજનક કાર્યો કરે છે. આ લોકો તારાઓ જેવા છે જે ભટકનારા છે. આવા લોકો માટે ઘોર અંધકાર સર્વકાળ માટે રાખવામાં આવેલો છે.

દારિયેલ 5:21
“તેને માણસોમાંથી હાંકી કાઢવામાં આવ્યો, તેનું મન પશુ સમાન થઇ ગયું. તે બળદની જેમ ઘાસ ખાતો હતો, તેને જંગલી ગધેડા ભેગું રહેવું પડ્યું અને ખુલ્લા આકાશ નીચે સૂવાને લીધે ઝાકળથી પલળવું પડ્યું. આખરે તેને સમજાયું કે, પરાત્પર દેવ માનવોના રાજ્યમાં સવોર્પરી છે, અને ઇચ્છે તેને રાજ્ય સોંપે છે.

દારિયેલ 4:33
તે જ સમયે આ ભવિષ્યવાણી પૂરી થઇ. નબૂખાદનેસ્સારને તેના મહેલમાંથી હાંકી કાઢવામાં આવ્યો અને બળદની જેમ તે ઘાસ ખાવા લાગ્યો. તેનું શરીર ઝાકળથી પલળી ગયું. તેના વાળ ગરૂડના પીછા જેવા લાંબા વધી ગયા અને તેના નખ પક્ષીઓના પંજા જેવા થઇ ગયા.

યશાયા 17:13
લોકો સાગરનાં મોજાંના ઘુઘવાટની જેમ ઘુઘવાટા કરે છે. પણ દેવ તેઓને ઠપકો આપશે, ને તેઓ ભાગી જશે, જાણે પર્વત ઉપર પવનથી ઊડી જતી ધૂળ; જાણે વંટોળિયા આગળ ઘુમરાતી ધૂળ.

યશાયા 8:21
ભૂખથી અને દુ:ખથી પીડાતા લોકો આખા દેશમાં ભટકશે. ભૂખના માર્યા ગુસ્સે થઇને તેઓ પોતાના રાજાને અને દેવને શાપ આપશે, અને ઊંચે આકાશ તરફ જોશે;

નીતિવચનો 14:32
જ્યારે મુશ્કેલીઓ આવે છે, દુરાચારીનું પતન થાય છે પરંતુ ન્યાયી વ્યકિત પોતાના મૃત્યુમાં પણ આશા રાખે છે.

અયૂબ 11:14
જો તારા હાથ પાપથી ભરેલા હોય તો તેને સ્વચ્છ કરી નાખ! તારાં ઘરમાં અનિષ્ટ ને દાખલ થવા દેતો નહિ

અયૂબ 5:14
ધોળે દહાડે તેઓ અંધારાને ભટકાય છે, તેઓ અંધજનની જેમ ખરે બપોરે રાતની જેમ ફાંફા મારે છે.

અયૂબ 3:20
માણસ જે પીડા ભોગવી રહ્યો છે શા માટે જીવતા રહ્યાં કરવું છે. એક દુ:ખી આત્માવાળા માણસને શા માટે જીવન અપાય છે?