નિર્ગમન 12:26 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ નિર્ગમન નિર્ગમન 12 નિર્ગમન 12:26

Exodus 12:26
જ્યારે તમને લોકોને તમાંરાં બાળકો પૂછશે, ‘આપણે આ ઉત્સવ શા માંટે ઉજવીએ છીએ?’

Exodus 12:25Exodus 12Exodus 12:27

Exodus 12:26 in Other Translations

King James Version (KJV)
And it shall come to pass, when your children shall say unto you, What mean ye by this service?

American Standard Version (ASV)
And it shall come to pass, when your children shall say unto you, What mean ye by this service?

Bible in Basic English (BBE)
And when your children say to you, What is the reason of this act of worship?

Darby English Bible (DBY)
And it shall come to pass, when your children shall say to you, What mean ye by this service?

Webster's Bible (WBT)
And it shall come to pass, when your children shall say to you, What mean you by this service?

World English Bible (WEB)
It will happen, when your children ask you, 'What do you mean by this service?'

Young's Literal Translation (YLT)
and it hath come to pass when your sons say unto you, What `is' this service ye have?

And
pass,
to
come
shall
it
וְהָיָ֕הwĕhāyâveh-ha-YA
when
כִּֽיkee
your
children
יֹאמְר֥וּyōʾmĕrûyoh-meh-ROO
say
shall
אֲלֵיכֶ֖םʾălêkemuh-lay-HEM
unto
בְּנֵיכֶ֑םbĕnêkembeh-nay-HEM
you,
What
מָ֛הma
mean
ye
by
this
הָֽעֲבֹדָ֥הhāʿăbōdâha-uh-voh-DA
service?
הַזֹּ֖אתhazzōtha-ZOTE
לָכֶֽם׃lākemla-HEM

Cross Reference

નિર્ગમન 13:14
“ભવિષ્યમાં તમાંરાં બાળકો કદાચ પૂછશે કે, ‘આનો અર્થ શો? તમે આ કેમ કરો છો?’ ત્યારે તમાંરે કહેવું કે, ‘પોતાના બાહુબળથી યહોવા અમને મિસરમાંથી ગુલામીના દેશમાંથી બહાર કાઢી લાવ્યા હતા.

પુનર્નિયમ 32:7
ભૂતકાળનું તમે જરા સ્મરણ તો કરો; કેવા હતા તમાંરા પૂર્વજો! પૂછો તમાંરા પિતાને, તે તમને કહેશે; પૂછો તમાંરા વડીલોને, તે પણ જણાવશે.

એફેસીઓને પત્ર 6:4
પિતાઓ, તમારા બાળકો સાથે એવી રીતે ના વર્તો કે તેઓ ગુસ્સે થાય, તેને બદલે તેઓને સારી તાલીમ અને પ્રભુના શિક્ષણથી ઉછેરો.

યશાયા 38:19
હું આજે કરું છું તેમ, જીવંત, હા, ફકત જીવંત વ્યકિત તારી સ્તુતિ કરી શકે છે. વડવાઓ પોતાના સંતાનોને તેં પાળેલા વચન અને વિશ્વાસુપણાની વાત કરે છે.

ગીતશાસ્ત્ર 145:4
પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે; અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.

ગીતશાસ્ત્ર 78:3
જે વાત આપણે સાંભળી છે તથા જાણી છે; જે આપણા પૂર્વજોએ આપણને કહી છે.

યહોશુઆ 4:21
પછી યહોશુઆએ ફરીથી પથ્થરો મૂકવાનો હેતુ સમજાવતાં કહ્યું, “ભવિષ્યમાં તમાંરાં સંતાનો જયારે તમને પૂછે કે, ‘આ પથ્થરોનો શો અર્થ છે?’

યહોશુઆ 4:6
આ પથ્થરો હંમેશા તમાંરા માંટે સંકેત બનશે અને જ્યારે તમાંરાં સંતાનો પૂછશે, ‘આ સ્માંરક શા માંટે છે?’

પુનર્નિયમ 11:19
તમાંરાં સંતાનોને તે શીખવો. તેમનું રટણ કરતા રહો; ભલે તમે ઘરમાં હોય કે બહાર ચાલતા હોય, ભલે સૂતા હોય હો કે ઉઠતા હોય.

પુનર્નિયમ 6:7
અને તમાંરાં સંતાનોને તે શીખવો, તમે ઘરમાં હોય કે રસ્તે ચાલતા હોય સુતાં હોય કે જાગતાં હોય, તેનું રટણ કરતા રહો.

નિર્ગમન 13:22
એક ઊંચા વાદળના સ્તંભરૂપે દિવસે અને અગ્નિસ્તંભ તરીકે રાત્રે સતત યહોવા તેમની સાથે રહ્યાં. તેમની આગળથી જરા પણ ખસ્યા નહિ.

નિર્ગમન 13:8
તે દિવસે તમાંરે તમાંરાં બાળકોને કહેવું કે, ‘અને મિસરમાંથી બહાર લાવ્યા ત્યારે યહોવાએ અમાંરા માંટે જે કર્યુ હતું તે માંટે અમે આ ઉત્સવ ઉજવી રહ્યાં છીએ.’

નિર્ગમન 10:2
અને તું તારા પુત્રને અને પૌત્રોને કહી શકે કે મેં આ મિસરના લોકોને કેવી સખત સજા આપી હતી, અને મેં તેમને શું ચમત્કાર બતાવ્યા હતા. આથી તમને ખબર પડશે કે હું જ યહોવા છું.”