2 કરિંથીઓને 9:11 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ 2 કરિંથીઓને 2 કરિંથીઓને 9 2 કરિંથીઓને 9:11

2 Corinthians 9:11
દેવ તમને દરેક રીતે સમૃદ્ધ બનાવશે કે જેથી મુક્ત રીતે તમે હંમેશા આપી શકો. અને અમારા થકી અનુદાન લોકોને દેવ પ્રત્યે આભારી બનાવશે.

2 Corinthians 9:102 Corinthians 92 Corinthians 9:12

2 Corinthians 9:11 in Other Translations

King James Version (KJV)
Being enriched in every thing to all bountifulness, which causeth through us thanksgiving to God.

American Standard Version (ASV)
ye being enriched in everything unto all liberality, which worketh through us thanksgiving to God.

Bible in Basic English (BBE)
Your wealth being increased in everything, with a simple mind, causing praise to God through us.

Darby English Bible (DBY)
enriched in every way unto all free-hearted liberality, which works through us thanksgiving to God.

World English Bible (WEB)
you being enriched in everything to all liberality, which works through us thanksgiving to God.

Young's Literal Translation (YLT)
in every thing being enriched to all liberality, which doth work through us thanksgiving to God,

Being
enriched
ἐνenane
in
παντὶpantipahn-TEE
every
thing
πλουτιζόμενοιploutizomenoiploo-tee-ZOH-may-noo
to
εἰςeisees
all
πᾶσανpasanPA-sahn
bountifulness,
ἁπλότηταhaplotētaa-PLOH-tay-ta
which
ἥτιςhētisAY-tees
causeth
κατεργάζεταιkatergazetaika-tare-GA-zay-tay
through
δι'dithee
us
ἡμῶνhēmōnay-MONE
thanksgiving
εὐχαριστίανeucharistianafe-ha-ree-STEE-an
to

τῷtoh
God.
θεῷ·theōthay-OH

Cross Reference

2 કરિંથીઓને 1:11
અને પછી ધણા લોકો આભાર માનશે. કારણ કે દેવે તેમની ધણી પ્રાર્થનાઓ દ્વારા આપણને આશીર્વાદ આપ્યા છે. અને તમે તમારી પ્રાર્થનાઓ દ્વારા અમને મદદરૂપ થશો.

1 તિમોથીને 6:17
દુન્યવી ચીજ-વસ્તુઓ વડે ધનિક થયેલા લોકોને તું કહેજે કે તેઓ અભિમાની ન બને. એ ધનવાન લોકોને તું કહે કે તેઓ તેઓના ધનમાં નહિ, પરંતુ દેવમાં આશા રાખે. પૈસાનો વિશ્વાસ કરી ન શકાય. પરંતુ દેવ ખૂબ સારી રીતે આપણી સંભાળ લે છે. તે આપણને દરેક વસ્તુ આનંદથી માણવા આપે છે.

1 કરિંથીઓને 1:5
દરેક રીતે તમે ખ્રિસ્ત ઈસુમાં આશીર્વાદ પામ્યા છો. તમારી સંપૂર્ણ વાણી અને તમારા સંપૂર્ણ જ્ઞાનમાં તમે આશીર્વાદ પામ્યા છો.

2 કરિંથીઓને 9:12
આ પવિત્ર સેવા કે જે તમે કરો છો તે માત્ર દેવના લોકોની જરૂરિયાતમાં મદદ કરે છે. એમ નહિ પરંતુ દેવની સ્તુતિરૂપી પુષ્કળ ફળ પણ ઉત્પન્ન કરે છે.

2 કરિંથીઓને 8:19
જ્યારે અમે આ ભેટ લઈ જતા હતા, ત્યારે પણ અમારી સાથે આવવા, મંડળીઓ દ્વારા આ ભાઈની પસંદગી થઈ હતી. અમે આ સેવા કરીએ છીએ. પ્રભુનો મહિમા વધારવા, અને એ દર્શાવવા કે અમે ખરેખર મદદરૂપ થવા માગીએ છીએ.

2 કરિંથીઓને 8:16
દેવની સ્તુતિ થાઓ કે તેણે તિતસને એટલો પ્રેમ આપ્યો જેટલો મને તમારા માટે છે.

2 કરિંથીઓને 8:2
કઠિન મુશ્કેલીઓથી તે વિશ્વાસીઓનું પરીક્ષણ થયું હતું. અને તેઓ ઘણા જ દરિદ્ર લોકો છે. પરંતુ તેમના ઉન્મત આનંદને કારણે તેઓએ મોટી ઉદારતાથી આપ્યું.

2 કરિંથીઓને 4:15
આ બધી વસ્તુ તમારા માટે છે અને તેથી દેવની કૃપા વધુ ને વધુ લોકોને આપવામાં આવી છે. આ વાત દેવના મહિમાને અર્થે વધુ ને વધુ આભારસ્તુતિ કરાવશે.

રોમનોને પત્ર 12:8
જો કોઈ વ્યક્તિને એવું કૃપાદાન મળ્યું હોય કે તે બીજા લોકોને આશ્વાસન આપી શકે, તો તેણે દુ:ખી લોકોને આશ્વાસન આપવું જોઈએ. અન્ય લોકોને મદદરૂપ થવા કોઈ વ્યક્તિને દાન આપવાની ક્ષમતા પ્રાપ્ત થઈ હોય, તો તેણે ઉદારતાથી દાન કરવું જોઈએ. કોઈ વ્યક્તિમાં અધિકારી થવાની આવડત હોય, તો તેણે સારો અધિકાર ચલાવવા સખત શ્રમ કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિમાં અન્ય લોકો પ્રત્યે દયા દર્શાવવાનું કૃપાદાન મળ્યું હોય તો તેણે ઉમંગથી એ કાર્ય ઉપાડી લેવું જોઈએ.

માલાખી 3:10
“ઊપજનો પૂરો દશમો ભાગ લાવો, તો મારો ભંડાર ભરેલો રહે. એ પછી તમે મારી કસોટી કરી જુઓ કે, હું તમારા માટે સ્વર્ગના દ્વાર ઉઘાડીને તમારા પર મબલખ આશીર્વાદ વરસાવું છું કે નહિ?

નીતિવચનો 3:9
તારા ધનથી અને તારા પહેલા પાકથી યહોવાનું સન્માન કર.

2 કાળવ્રત્તાંત 31:10
અને મુખ્ય યાજક સાદોકવંશથી અઝાર્યાએ જણાવ્યું કે, “લોકોએ યહોવાના મંદિરમાં ભેટો લાવવાનું શરૂ કર્યુ, ત્યારથી અમને પૂરતું ખાવાનું મળી રહે છે. અને એ ઉપરાંત પુષ્કળ વધે છે, કારણ યહોવાએ પોતાના લોકોને પુષ્કળ આશીર્વાદ આપ્યો છે, આ મોટો ઢગ તો જે કઇં વધ્યું તેનો છે.”

1 કાળવ્રત્તાંત 29:12
ધન અને યશ આપનાર તમે જ છો, તમે જ સર્વ પ્રજા પર શાસન કરનાર છો. અને સાર્મથ્ય અને સત્તા તમારા હાથમાં જ છે; તમે જ સૌને માનપાન અને શકિત પ્રદાન કરો છો,