2 કાળવ્રત્તાંત 30:12 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ 2 કાળવ્રત્તાંત 2 કાળવ્રત્તાંત 30 2 કાળવ્રત્તાંત 30:12

2 Chronicles 30:12
પણ દેવે યહૂદાના લોકોને એવી પ્રેરણા કરી કે રાજાએ અને તેના અમલદારોએ યહોવાની આજ્ઞાથી જે ફરમાવ્યું હતું તે એક મતે તેમણે માથે ચઢાવ્યું.

2 Chronicles 30:112 Chronicles 302 Chronicles 30:13

2 Chronicles 30:12 in Other Translations

King James Version (KJV)
Also in Judah the hand of God was to give them one heart to do the commandment of the king and of the princes, by the word of the LORD.

American Standard Version (ASV)
Also upon Judah came the hand of God to give them one heart, to do the commandment of the king and of the princes by the word of Jehovah.

Bible in Basic English (BBE)
And in Judah the power of God gave them one heart to do the orders of the king and the captains, which were taken as the word of the Lord.

Darby English Bible (DBY)
The hand of God was also upon Judah to give them one heart to do the commandment of the king and of the princes, by the word of Jehovah.

Webster's Bible (WBT)
Also in Judah the hand of God was to give them one heart to do the commandment of the king and of the princes, by the word of the LORD.

World English Bible (WEB)
Also on Judah came the hand of God to give them one heart, to do the commandment of the king and of the princes by the word of Yahweh.

Young's Literal Translation (YLT)
Also, in Judah hath the hand of God been to give to them one heart to do the command of the king and of the heads, in the matter of Jehovah;

Also
גַּ֣םgamɡahm
in
Judah
בִּֽיהוּדָ֗הbîhûdâbee-hoo-DA
the
hand
הָֽיְתָה֙hāyĕtāhha-yeh-TA
of
God
יַ֣דyadyahd
was
הָֽאֱלֹהִ֔יםhāʾĕlōhîmha-ay-loh-HEEM
give
to
לָתֵ֥תlātētla-TATE
them
one
לָהֶ֖םlāhemla-HEM
heart
לֵ֣בlēblave
to
do
אֶחָ֑דʾeḥādeh-HAHD
commandment
the
לַֽעֲשׂ֞וֹתlaʿăśôtla-uh-SOTE
of
the
king
מִצְוַ֥תmiṣwatmeets-VAHT
princes,
the
of
and
הַמֶּ֛לֶךְhammelekha-MEH-lek
by
the
word
וְהַשָּׂרִ֖יםwĕhaśśārîmveh-ha-sa-REEM
of
the
Lord.
בִּדְבַ֥רbidbarbeed-VAHR
יְהוָֽה׃yĕhwâyeh-VA

Cross Reference

ફિલિપ્પીઓને પત્ર 2:13
હા, દેવ તમારામાં સક્રિય છે. અને દેવ તેની પ્રસન્નતા પ્રમાણેનું કાર્ય કરવા તમને મદદ કરશે. અને આમ કરવાની શક્તિ તે તમને પ્રદાન કરશે.

ચર્મિયા 32:39
હું તેમને બધાંને સમાન અભિગમ અને જીવનનો માર્ગ આપીશ જેથી તેઓને હર સમય મારો ભય રહેશે. આ તેઓના પોતાના ભલા માટે જ અને ત્યાર પછી તેઓના સંતાનોના ભલા માટે છે.

2 થેસ્સલોનિકીઓને 2:13
ભાઈઓ અને બહેનો, પ્રભુ તમને પ્રેમ કરે છે. પ્રારંભથી જ દેવે તારણ કરવા માટે તમારી પસંદગી કરેલ છે. તેથી અમે હમેશા તમારા માટે દેવની સ્તુતિ કરીએ છીએ. આત્મા દ્વારા તમને પવિત્ર કરવાથી અને સત્ય વિશ્વાસ વડે તમારું તારણ થયું છે.

1 થેસ્સલોનિકીઓને 4:2
તમારે શું કરવું તે બાબતો જે અમે તમને કહેલી તે તમે જાણો છો, અમે તમને તે બાબતો પ્રભુ ઈસુના અધિકાર વડે જ્ણાવેલી છે.

પ્રેરિતોનાં ક્રત્યો 4:19
પણ પિતર અને યોહાને તેઓને જવાબ આપ્યો, “તમારી દ્દષ્ટિએ શું યોગ્ય છે? દેવ શું ઈચ્છે છે? અમારે દેવને કે તમને તાબે થવું?

હઝકિયેલ 36:26
દેવ કહે છે, “હું તમને નવું હૃદય આપીશ, અને તમારામાં હું નવો આત્મા મૂકીશ. હું તમારું પથ્થર સમાન પાપી હૃદય દૂર કરીશ અને તમને નવું પ્રેમાળ હૃદય આપીશ.

ચર્મિયા 24:7
હું તેમને બુદ્ધિ આપીશ, જેથી તેઓ મને ઓળખે કે હું યહોવા છું. પછી તેઓ મારા લોકો થશે અને હું તેમનો દેવ થઇશ; કારણ, તેઓ પૂરા દિલથી મારી પાસે પાછા આવશે.

ગીતશાસ્ત્ર 110:3
તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવવા ઇચ્છશે. સવારે તેં તારા પવિત્ર વસ્રો ધારણ કરેલા છે. તારી યુવાવસ્થાનું જોર તને દોરવે છે.

એઝરા 7:27
ત્યારે એઝરાએ કહ્યું, “અમારા પૂર્વજોના દેવ યહોવાની સ્તુતિ હો! કારણ કે તેેણે રાજાને યરૂશાલેમના યહોવાના મંદિરનો મહિમાં વધારવાની પ્રેરણા કરી છે.

2 કાળવ્રત્તાંત 29:36
આ રીતે ફરી યહોવાના મંદિરમાં ઉપાસના ચાલુ કરવામાં આવી અને હિઝિક્યા અને બધા લોકો ખૂબ આનંદમાં આવી ગયા. કારણકે બધુ ખૂબ જલ્દી બની ગયું.

2 કાળવ્રત્તાંત 29:25
યહોવાના મંદિરમાં રાજાએ લેવીઓને ઝાંઝો, સિતારો, અને વીણાઓ આપી હતી, આ વ્યવસ્થા દાઉદ તથા ષ્ટા ગાદ અને નાથાન પ્રબોધકોએ ઠરાવ્યા મુજબની હતી, આ માટે તેઓને પ્રબોધકો દ્વારા યહોવા તરફથી સૂચનાઓ મળી હતી.

1 કાળવ્રત્તાંત 29:18
હે યહોવા અમારા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક અને ઇસ્રાએલના દેવ, તમારા લોકોનાં હૃદયમાં આવી ભકિત સદા ઢ રાખોે અને તેમના હૃદયને તમારા પ્રત્યે સમપિર્ત રાખશે.

પુનર્નિયમ 4:5
“યહોવા માંરા દેવે મને આજ્ઞા કરી તે મુજબ મેં તમને કાનૂનો અને નિયમો શીખવ્યા છે, જયારે તમે તે પ્રદેશમાં પ્રવેશ કરો અને તેનો કબજો લો, ત્યારે તમાંરે સૌએ એ કાનૂનો અને નિયમોનું પાલન કરવું.

પુનર્નિયમ 4:2
હું તમને જે આજ્ઞા કરું છું તેમાં તમાંરે કશો વધારો કે ઘટાડો કરવો નહિ. હું તમને તમાંરા દેવ યહોવાની જે આજ્ઞાઓ જણાવું તેનું જ તમાંરે પાલન કરવું.