1 Samuel 13:9
તેથી શાઉલે તેમને કહ્યું: “માંરી પાસે દહનાર્પણ તથા શાંત્યર્પણો લાવો.” પછી તેણે દહનાર્પણ અર્પ્યા.
1 Samuel 13:9 in Other Translations
King James Version (KJV)
And Saul said, Bring hither a burnt offering to me, and peace offerings. And he offered the burnt offering.
American Standard Version (ASV)
And Saul said, Bring hither the burnt-offering to me, and the peace-offerings. And he offered the burnt-offering.
Bible in Basic English (BBE)
Then Saul said, Come here and give me the burned offering and the peace-offerings. And he made a burned offering to the Lord.
Darby English Bible (DBY)
And Saul said, Bring hither to me the burnt-offering and the peace-offerings. And he offered up the burnt-offering.
Webster's Bible (WBT)
And Saul said, Bring hither a burnt-offering to me, and peace-offerings. And he offered the burnt-offering.
World English Bible (WEB)
Saul said, Bring here the burnt offering to me, and the peace-offerings. He offered the burnt offering.
Young's Literal Translation (YLT)
And Saul saith, `Bring nigh unto me the burnt-offering, and the peace-offerings;' and he causeth the burnt-offering to ascend.
| And Saul | וַיֹּ֣אמֶר | wayyōʾmer | va-YOH-mer |
| said, | שָׁא֔וּל | šāʾûl | sha-OOL |
| Bring hither | הַגִּ֣שׁוּ | haggišû | ha-ɡEE-shoo |
| offering burnt a | אֵלַ֔י | ʾēlay | ay-LAI |
| to | הָֽעֹלָ֖ה | hāʿōlâ | ha-oh-LA |
| offerings. peace and me, | וְהַשְּׁלָמִ֑ים | wĕhaššĕlāmîm | veh-ha-sheh-la-MEEM |
| And he offered | וַיַּ֖עַל | wayyaʿal | va-YA-al |
| the burnt offering. | הָֽעֹלָֽה׃ | hāʿōlâ | HA-oh-LA |
Cross Reference
1 રાજઓ 3:4
પર્વતનાં શિખરો પર આવેલા બધાં સ્થાનકોમાં સૌથી વધારે પ્રખ્યાત ઉચ્ચસ્થાન ગિબયોનમાં હતું. રાજાએ ત્યાં જઈને 1,000 દહનાર્પણો અર્પણ કર્યા!
પુનર્નિયમ 12:6
ત્યાં જ તમાંરે તમાંરાં બધાં દહનાર્પણો અને અન્ય અર્પણો જે વેદી પર અર્પિત કરવામાં આવશે, કૃષિ ઉપજનો દશમો ભાગ, કૃષિ ઉપજના અન્ય અર્પણો, તમાંરી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માંટેનાં ખાસ અર્પણો, તમાંરી ખાસ ભેટો અને તમાંરાં ઘેટા, બકરાંના તથા ઢોરઢાંખરના પ્રથમજનિતો લાવવાં.
યશાયા 66:3
પરંતુ જે લોકો પોતાની જાતે પોતાના માર્ગની પસંદગી કરીને પોતાનાં પાપોમાં આનંદ માને છે અને જૂઠા દેવોને ધૂપ અર્પણ કરે છે, તેમને હું શ્રાપ આપીશ. દેવ તેમના અર્પણોને માન્ય રાખશે નહિ, આવા માણસો દેવની વેદી પર બળદનું બલિદાન આપે તે મનુષ્યના બલિદાન સમાન ગણાશે અને તેનો સ્વીકાર થશે નહિ. પણ જો તેઓ ઘેટાંનું ખાદ્યાર્પણ લાવે તો તે દેવની ષ્ટિમાં કૂતરાં અથવા ડુક્કરના રકતનું અર્પણ કરવા જેવું ધિક્કારપાત્ર ગણાશે!
નીતિવચનો 21:27
દુષ્ટનો યજ્ઞ યહોવા ધિક્કારે છે, પછી જો ખોટા વિચારોથી યજ્ઞ કરે તો પૂછવું જ શું?
નીતિવચનો 21:3
યહોવાને યજ્ઞ કરતાં નેકીનાં કૃત્યો અને ન્યાય વધારે પસંદ છે.
નીતિવચનો 20:22
હું ભૂંડાઇનો બદલો લઇશ, એવું તારે ન કહેવું જોઇએ; યહોવાની રાહ જોજે, તે તને ઉગારી લેશે.
નીતિવચનો 15:8
દુષ્ટના યજ્ઞાર્પણને યહોવા ધિક્કારે છે; પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે.
ગીતશાસ્ત્ર 37:7
યહોવાની સમક્ષતામા શાંત થાં, અને ધીરજથી તેમની વાટ જો, જે કુયુકિતઓથી ફાવી જાય છે એમના પર તું ખીજવાતો નહિં.
2 શમએલ 24:25
અને ત્યાં દાઉદે દેવ માંટે યજ્ઞવેદી બાંધી અને તેના પર દહનાર્પણ અને શાંત્યર્પણ અર્પણ કર્યા ત્યારે યહોવાએ દેશ માંટેની તેની પ્રાર્થના સાંભળી, અને તેણે યજ્ઞમાં અર્પણ કર્યા પછી ઇસ્રાએલનાં લોકોની માંદગી ચાલી ગઇ અને બધું સારું થયું.
1 શમુએલ 15:21
માંરા માંણસોએ નાશ કરવાની વસ્તુઓમાંથી લૂંટમાં મળેલાં સારામાં સારાં ઘેટાં અને બળદોને માંરી નાખવાને બદલે ગિલ્ગાલમાં તમાંરા દેવ યહોવાનો યજ્ઞ કરવા લઈ લીધા છે.”
1 શમુએલ 14:18
શાઉલે અહિયાને દેવનો પવિત્રકોશ લાવવા આજ્ઞા કરી, કારણ તે ઈસ્રાએલીઓ પાસે હતો.
1 શમુએલ 13:12
તેથી મેં વિચાયુંર્ કે, ‘હવે પલિસ્તીઓ ગિલ્ગાલ ઉપર હુમલો કરવાને તૈયાર છે, અને મંે હજી યહોવાને પ્રસન્ન કરવા પ્રાર્થના કરી નથી; તેથી માંરું હૃદય દુ:ખાવીને વધારે રાહ જોયા વિના દહનાર્પણોનાંબલિદાન અર્પણ કર્યા.”‘