1 કરિંથીઓને 11:23 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ 1 કરિંથીઓને 1 કરિંથીઓને 11 1 કરિંથીઓને 11:23

1 Corinthians 11:23
જે ઉપદેશ મેં પ્રભુ પાસેથી પ્રાપ્ત કર્યો છે, તે જ ઉપદેશ મેં તમને આપ્યો છે: જે રાત્રે પ્રભુ ઈસુને મારી નાખવા માટે સોંપવામાં આવ્યો, ત્યારે તેણે રોટલી લીધી

1 Corinthians 11:221 Corinthians 111 Corinthians 11:24

1 Corinthians 11:23 in Other Translations

King James Version (KJV)
For I have received of the Lord that which also I delivered unto you, That the Lord Jesus the same night in which he was betrayed took bread:

American Standard Version (ASV)
For I received of the Lord that which also I delivered unto you, that the Lord Jesus in the night in which he was betrayed took bread;

Bible in Basic English (BBE)
For it was handed down to me from the Lord, as I gave it to you, that the Lord Jesus, on the night when Judas was false to him, took bread,

Darby English Bible (DBY)
For *I* received from the Lord, that which I also delivered to you, that the Lord Jesus, in the night in which he was delivered up, took bread,

World English Bible (WEB)
For I received from the Lord that which also I delivered to you, that the Lord Jesus on the night in which he was betrayed took bread.

Young's Literal Translation (YLT)
For I -- I received from the Lord that which also I did deliver to you, that the Lord Jesus in the night in which he was delivered up, took bread,

same
Ἐγὼegōay-GOH
I
γὰρgargahr
For
received
παρέλαβονparelabonpa-RAY-la-vone
have
ἀπὸapoah-POH
of
τοῦtoutoo
the
κυρίουkyrioukyoo-REE-oo
Lord
that
hooh
which
καὶkaikay
also
I
παρέδωκαparedōkapa-RAY-thoh-ka
delivered
unto
ὑμῖνhyminyoo-MEEN
you,
ὅτιhotiOH-tee
That
hooh
the
κύριοςkyriosKYOO-ree-ose
Lord
Ἰησοῦςiēsousee-ay-SOOS
Jesus
ἐνenane
in
the
τῇtay
night
νυκτὶnyktinyook-TEE
which
ay
he
was
betrayed
παρεδίδοτοparedidotopa-ray-THEE-thoh-toh
took
ἔλαβενelabenA-la-vane
bread:
ἄρτονartonAR-tone

Cross Reference

1 કરિંથીઓને 15:3
મેં જે સંદેશ પ્રાપ્ત કર્યો તે મેં તમને પ્રદાન કર્યો. મેં તમને એક વિશેષ મહત્વની વાત કહી કે આપણા પાપો માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો, જેમ ધર્મશાસ્ત્ર કહે છે કે;

લૂક 22:19
પછી ઈસુએ કેટલીએક રોટલી લીધી. તેણે રોટલી માટે દેવની સ્તુતિ કરી અને તેના ટૂકડા કર્યાં. તેણે તે ટૂકડા શિષ્યોને આપ્યા. પછી ઈસુએ કહ્યું કે, “આ રોટલી મારું શરીર છે કે જે હું તમારા માટે આપું છું. મારી યાદગીરીમાં આ કરો.”

માર્ક 14:22
જ્યારે તેઓ ખાતાં હતા, ત્યારે ઈસુએ રોટલી લીધી. ઈસુએ રોટલી માટે દેવનો આભાર માન્યો અને રોટલીના ભાગ પાડ્યા. તેણે રોટલી તેના શિષ્યોને આપી. ઈસુએ કહ્યું, “આ રોટલી લો અને તે ખાઓ. આ રોટલી મારું શરીર છે.”

માથ્થી 26:26
જ્યારે તેઓ જમતા હતા ત્યારે, ઈસુએ થોડી રોટલી લીધી અને રોટલી માટે દેવનો આભાર માની તેના ભાગ પાડ્યા અને તેના શિષ્યોને રોટલી આપી, ઈસુએ કહ્યું, “આ રોટલી લો અને તે ખાઓ. આ રોટલી મારું શરીર છે.”

ગ લાતીઓને પત્ર 1:11
પણ ભાઈઓ, હું ઈચ્છુ છું કે તમે જાણો કે જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી છે તે માનવ ર્સજીત નથી.

માથ્થી 26:17
બેખમીર રોટલીના પ્રથમ દિવસે શિષ્યો ઈસુ પાસે આવ્યા. તે શિષ્યોએ કહ્યું, “અમે તારા માટે પાસ્ખા પર્વના ભોજન માટે બધી તૈયારી કરીશું. અમે ભોજનની તૈયારી ક્યાં કરીએ? તારી શી ઈચ્છા છે?”

1 થેસ્સલોનિકીઓને 4:2
તમારે શું કરવું તે બાબતો જે અમે તમને કહેલી તે તમે જાણો છો, અમે તમને તે બાબતો પ્રભુ ઈસુના અધિકાર વડે જ્ણાવેલી છે.

ગ લાતીઓને પત્ર 1:1
પ્રેરિત પાઉલ તરફથી સલામ. પ્રેરિત થવા માટે હું માણસો તરફથી પસંદ નથી થયો. માણસોએ મને નથી મોકલ્યો. ના! ઈસુ ખ્રિસ્તે તથા દેવ બાપે મને પ્રેરિત બનાવ્યો છે. દેવ એક છે જેણે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડયો.

1 કરિંથીઓને 11:23
જે ઉપદેશ મેં પ્રભુ પાસેથી પ્રાપ્ત કર્યો છે, તે જ ઉપદેશ મેં તમને આપ્યો છે: જે રાત્રે પ્રભુ ઈસુને મારી નાખવા માટે સોંપવામાં આવ્યો, ત્યારે તેણે રોટલી લીધી

પ્રેરિતોનાં ક્રત્યો 20:7
સપ્તાહના પહેલા દિવસે, અમે બધા રોટલી ભાંગવાને એકઠા થયા હતા. પાઉલે સમૂહને વાત કરી. તે બીજે દિવસે વિદાય થવાની યોજના કરતો હતો. પાઉલે મધરાત સુધી વાતો ચાલુ રાખી.

માથ્થી 28:20
મેં તમને જે જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેઓને તે આજ્ઞાઓનું પાલન કરવાનું શીખવતા જાઓ અને જુઓ, જગતના અંતકાળ પર્યત સદાય હું તમારી સાથે છું.” 

માથ્થી 26:34
ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું, આજે રાત્રે તું કહીશ તું મને ઓળખતો નથી. મરઘાના બોલતા પહેલા તું આ ત્રણ વાર કહીશ.

માથ્થી 26:2
“તમે જાણો છો કે બે દિવસ બાદ પાસ્ખાપર્વ છે. તે દિવસે માણસના દીકરાને વધસ્તંભ પર મારી નાખવા માટે દુશ્મનોને સુપ્રત કરવામાં આવશે.”

પુનર્નિયમ 4:5
“યહોવા માંરા દેવે મને આજ્ઞા કરી તે મુજબ મેં તમને કાનૂનો અને નિયમો શીખવ્યા છે, જયારે તમે તે પ્રદેશમાં પ્રવેશ કરો અને તેનો કબજો લો, ત્યારે તમાંરે સૌએ એ કાનૂનો અને નિયમોનું પાલન કરવું.