1 Chronicles 16:22
“મારા અભિષિકતોને કોઇ અડશો નહિ, મારા પ્રબોધકોને કોઇ ઉપદ્રવ કરશો નહિ.”
1 Chronicles 16:22 in Other Translations
King James Version (KJV)
Saying, Touch not mine anointed, and do my prophets no harm.
American Standard Version (ASV)
`Saying', Touch not mine anointed ones, And do my prophets no harm.
Bible in Basic English (BBE)
Saying, Put not your hand on those who have been marked with my holy oil, and do my prophets no wrong.
Darby English Bible (DBY)
[Saying,] Touch not mine anointed ones, And do my prophets no harm.
Webster's Bible (WBT)
Saying, Touch not my anointed, and do my prophets no harm.
World English Bible (WEB)
[Saying], Don't touch my anointed ones, Do my prophets no harm.
Young's Literal Translation (YLT)
Come not against Mine anointed ones, And against My prophets do not evil.
| Saying, Touch | אַֽל | ʾal | al |
| not | תִּגְּעוּ֙ | tiggĕʿû | tee-ɡeh-OO |
| mine anointed, | בִּמְשִׁיחָ֔י | bimšîḥāy | beem-shee-HAI |
| prophets my do and | וּבִנְבִיאַ֖י | ûbinbîʾay | oo-veen-vee-AI |
| no | אַל | ʾal | al |
| harm. | תָּרֵֽעוּ׃ | tārēʿû | ta-ray-OO |
Cross Reference
ઊત્પત્તિ 20:7
તેથી હવે તું ઇબ્રાહિમની પત્નીને તેની પાસે પાછી મોકલ. ઇબ્રાહિમ એક પ્રબોધક છે. તે તમાંરા માંટે પ્રાર્થના કરશે અને તું જીવીશ પરંતુ જો તું સારાને પાછી નહિ આપે તો સમજી લેજે કે, તારું અને તારા બધાં જ લોકોનું એક સાથે મૃત્યુ થશે.”
ઊત્પત્તિ 27:39
પછી ઇસહાકે તેને કહ્યું, “તારો વાસ સારી ફળદ્રુપ ભૂમિ પર નહિ હોય, જયાં જમીન ફળતી નહિ હોય અને આકાશમાંથી ઝાકળ પણ વરસતું નહિ હોય. તારી પાસે વધારે અનાજ પણ નહિ હોય.
ઊત્પત્તિ 48:19
પરંતુ તેના પિતાજીએ એમ કરવાની ના પાડીને કહ્યું, “હું જાણું છું, બેટા, મને ખબર છે. એ પણ એક પ્રજાનો પિતા થશે, અને મહાન પણ થશે; પરંતુ તેનો નાનો ભાઈ તો તેના કરતાં પણ મોટો થશે, ને તેનાં સંતાનોમાંથી અનેક પ્રજાઓ થશે અને અતિ બહોળી દેશ જાતિ થશે.”
ઊત્પત્તિ 49:8
“યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે. તારો હાથ તારા શત્રુઓની ગરદન પર રહેશે; તારા પિતાના પુત્રો તારી આગળ પ્રણામ કરશે.
1 રાજઓ 19:16
નિમ્શીના પુત્ર યેહૂનો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કર, અને અબેલ-મહોલાહના શાફાટના પુત્ર એલિશાને તારા પછીના પ્રબોધક તરીકે નિયુકત કર,
ગીતશાસ્ત્ર 105:15
દેવ કહે છે, “તેમણે ચેતવણી આપી; મારા અભિષિકતોને રંજાડશો નહિ; અને મારા પ્રબોધકોને તકલીફ આપશો નહિ.”
1 યોહાનનો પત્ર 2:27
ખ્રિસ્તે તમારો અભિષેક કયો છે તે હજુ તમારી સાથે રહે છે. તેથી તમને ઉપદેશક આપવા માટે કોઈ વ્યક્તિની તમને જરુંર નથી. તમને ખ્રિસ્તે આપેલ ભેટ બધી બાબતો વિષે શીખવે છે. આ અભિષેક ખરો છે. તે ખોટો નથી. તેથી તેના અભિષેકે જે શીખવ્યું છે તે પ્રમાણે ખ્રિસ્તમાં જીવવાનું ચાલુ રાખો.