Psalm 104:4 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 104 Psalm 104:4

Psalm 104:4
તમે પવનોને (વાયુઓને) તમારા દૂત બનાવો છો, અને તમારા સેવકો અગ્નિના ભડકા છે!

Psalm 104:3Psalm 104Psalm 104:5

Psalm 104:4 in Other Translations

King James Version (KJV)
Who maketh his angels spirits; his ministers a flaming fire:

American Standard Version (ASV)
Who maketh winds his messengers; Flames of fire his ministers;

Bible in Basic English (BBE)
He makes winds his angels, and flames of fire his servants.

Darby English Bible (DBY)
Who maketh his angels spirits; his ministers a flame of fire.

World English Bible (WEB)
He makes his messengers{or, angels} winds; His servants flames of fire.

Young's Literal Translation (YLT)
Making His messengers -- the winds, His ministers -- the flaming fire.

Who
maketh
עֹשֶׂ֣הʿōśeoh-SEH
his
angels
מַלְאָכָ֣יוmalʾākāywmahl-ah-HAV
spirits;
רוּח֑וֹתrûḥôtroo-HOTE
ministers
his
מְ֝שָׁרְתָ֗יוmĕšortāywMEH-shore-TAV
a
flaming
אֵ֣שׁʾēšaysh
fire:
לֹהֵֽט׃lōhēṭloh-HATE

Cross Reference

Hebrews 1:7
વળી દૂતો સંબંધી દેવ કહે છે કે: “દેવ પોતાના દૂતોને વાયુજેવા બનાવે છે, અને દેવ તેના સેવકોને અગ્નિની જવાળા જેવા બનાવે છે.” ગીતશાસ્ત્ર 104:4

2 Kings 2:11
આમ વાતો કરતાં કરતાં આગળ ચાલ્યા જતા હતા, એવામાં એકાએક તેમની બે જણની વચ્ચે અગ્નિરથ દેખાયો, અગ્નિના બે ઘોડા એ રથને જોડેલા હતા. આ અગ્નિરથે એલિયા અને એલિશાને જુદા પાડી દીધા; અને વંટોળિયાએ આવીને એલિયાને આકાશમાં ઉઠાવી લીધો.

2 Kings 6:17
પછી એલિશાએ યહોવાને પ્રાર્થના કરી કે, “હે યહોવા, તેની આંખો ખોલી નાખો અને તેને જોવા દો.”યહોવાએ તેના ચાકરની આંખ ખોલી નાખી પછી ચાકરને એ જોઇને આશ્ચર્ય થયું કે નગરની આજુબાજુના પર્વતો અગ્નિ રથો અને ઘોડાઓથી ભરાઇ ગયા હતાં.

Psalm 148:8
અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ; આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.

Ezekiel 1:13
આ પ્રાણીઓનો દેખાવ ચળકતા કોલસા જેવો તથા તેજસ્વી મશાલ જેવો હતો. અને પ્રાણીઓ વચ્ચે અગ્નિનું હલનચલન ઉપર નીચે થતું હતું. તે અતિશય તેજસ્વી અગ્નિ હતો અને તેમાંથી વીજળીના ચમકારા થતા હતા.

Acts 23:8
સદૂકિઓ શીખવે છે કે દૂત અથવા આત્મા પણ નથી. પરંતુ ફરોશીઓ આ બધી વસ્તુઓમાં માને છે.)

Hebrews 1:14
બધા જ દૂતો તો દેવની સેવા કરનાર આત્માઓ છે અને તારણ પામનાર મનુષ્યોની સેવા કરવા માટે તેઓને મોકલવામાં આવે છે.