Proverbs 11:4 in Gujarati

Gujarati Gujarati Bible Proverbs Proverbs 11 Proverbs 11:4

Proverbs 11:4
જ્યારે દેવ કોપાયમાન થાય ત્યારે સંપત્તિ કામ નહિ આવે, પણ પ્રામાણિકતા વ્યકિતને મોતથી ઉગારે છે.

Proverbs 11:3Proverbs 11Proverbs 11:5

Proverbs 11:4 in Other Translations

King James Version (KJV)
Riches profit not in the day of wrath: but righteousness delivereth from death.

American Standard Version (ASV)
Riches profit not in the day of wrath; But righteousness delivereth from death.

Bible in Basic English (BBE)
Wealth is of no profit in the day of wrath, but righteousness keeps a man safe from death.

Darby English Bible (DBY)
Wealth profiteth not in the day of wrath; but righteousness delivereth from death.

World English Bible (WEB)
Riches don't profit in the day of wrath, But righteousness delivers from death.

Young's Literal Translation (YLT)
Wealth profiteth not in a day of wrath, And righteousness delivereth from death.

Riches
לֹאlōʾloh
profit
יוֹעִ֣ילyôʿîlyoh-EEL
not
ה֭וֹןhônhone
in
the
day
בְּי֣וֹםbĕyômbeh-YOME
wrath:
of
עֶבְרָ֑הʿebrâev-RA
but
righteousness
וּ֝צְדָקָ֗הûṣĕdāqâOO-tseh-da-KA
delivereth
תַּצִּ֥ילtaṣṣîlta-TSEEL
from
death.
מִמָּֽוֶת׃mimmāwetmee-MA-vet

Cross Reference

Zephaniah 1:18
યહોવાના કોપને દિવસે તેમનું સોનું ચાંદી તેમને ઉગારી શકશે નહિ, પણ સમગ્ર ભૂમિ યહોવાના પ્રચંડ ક્રોધાજ્ઞિમાં ભસ્મીભૂત થઇ જશે. કારણકે ભૂમિ ઉપર વસનારા સૌ કોઇનો તે અવશ્ય અંત લાવનાર છે.”

Proverbs 10:2
કુમાગેર્ પ્રાપ્ત કરેલી સંપત્તિથી કશો લાભ નથી. પરંતુ સદાચારી જીવન વ્યકિતને મોતથી ઉગારે છે.

Genesis 7:1
પછી યહોવાએ નૂહને કહ્યું, “મેં જોયું છે કે, આ સમયે પાપી લોકોમાં તું જ એક ન્યાયી વ્યકિત છે એટલે તું તારા પરિવારને ભેગો કર. અને તમે બધા વહાણમાં જાઓ.

Ezekiel 7:19
તમારા નાણાં, તમારું સોનું અને ચાંદી વિષ્ટાની જેમ રસ્તા ઉપર ફેંકી દો. કારણ યહોવાના કોપને દિવસે તે તમારો બચાવ કરશે નહિ, તે તમારી ભૂખ સંતોષસે નહિ, કે તેનાથી કોઇનું પેટ ભરાશે નહિ.

1 Timothy 4:8
શરીરને તાલીમ આપવાના કેટલાએક ફાયદા છે. પરંતુ દેવની સેવાથી તો દરેક વાતે ફાયદો જ છે. દેવની સેવાથી આ જીવનમાં તેમજ ભવિષ્યના જીવનમાં પણ એના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

Romans 5:17
એક માણસનાં પાપથી મરણે સઘળાં પર રાજ કર્યું, પણ હાલ કેટલાએક લોકો દેવની પૂર્ણ કૃપા મેળવે છે, અને દેવ સાથે ન્યાયી થવાની ભેટ મેળવે છે. હજુ પણ આ લોકો ઈસુ ખ્રિસ્ત દ્વારા ખૂબ ખાતરીપૂર્વક ખરું જીવન મેળવશે.

Luke 12:20
“પરંતુ દેવે તે માણસને કહ્યું, “અરે! મૂર્ખ માણસ આજે રાત્રે તારું મૃત્યુ થશે. તેથી તેં તારી જાત માટે તૈયાર કરેલી વસ્તુઓનું શું? હવે તે વસ્તુઓ કોની થશે?”

Matthew 16:26
જો કોઈ એક માણસ આખું જગત મેળવે, પણ જો તેનું જીવન ગુમાવે તો તે શા કામનું? અથવા માણસ પોતાના જીવનને બદલે શું આપશે?

Proverbs 12:28
ન્યાયીપણાનો રસ્તો માં જીવન છે. એને માગેર્ મોત તો છે જ નહિ.

Psalm 49:6
જેઓ પોતાની સંપત્તિ પર ભરોસો રાખે છે, તેઓ કેટલાં ધનવાન છે તેનું અભિમાન કરે છે.

Job 36:18
હવે તમે સાવધ રહેજો, જેથી સમૃદ્ધિ તમને ફોસલાવે નહિઁ, લાંચ તમારું મન બદલાવે નહિ.