Job 33:14
દેવ વારંવાર અનેક રીતે બોલતા હોય છે, પણ માણસ સમજતો નથી.
Job 33:14 in Other Translations
King James Version (KJV)
For God speaketh once, yea twice, yet man perceiveth it not.
American Standard Version (ASV)
For God speaketh once, Yea twice, `though man' regardeth it not.
Bible in Basic English (BBE)
For God gives his word in one way, even in two, and man is not conscious of it:
Darby English Bible (DBY)
For ùGod speaketh once, and twice, -- [and man] perceiveth it not --
Webster's Bible (WBT)
For God speaketh once, yes twice, yet man perceiveth it not.
World English Bible (WEB)
For God speaks once, Yes twice, though man pays no attention.
Young's Literal Translation (YLT)
For once doth God speak, and twice, (He doth not behold it.)
| For | כִּֽי | kî | kee |
| God | בְאַחַ֥ת | bĕʾaḥat | veh-ah-HAHT |
| speaketh | יְדַבֶּר | yĕdabber | yeh-da-BER |
| once, | אֵ֑ל | ʾēl | ale |
| twice, yea | וּ֝בִשְׁתַּ֗יִם | ûbištayim | OO-veesh-TA-yeem |
| yet man perceiveth | לֹ֣א | lōʾ | loh |
| it not. | יְשׁוּרֶֽנָּה׃ | yĕšûrennâ | yeh-shoo-REH-na |
Cross Reference
Psalm 62:11
દેવ એકવાર બોલ્યાં છે, ને મેં બે વાર સાંભળ્યું છે: “સાર્મથ્ય દેવ પાસે છે.”
Job 40:5
હું એક વખત બોલ્યો, પણ, હું ફરીથી બોલીશ નહિ. હું બે વખત બોલ્યો, પણ હવે હું વધારે કહીશ નહિ.”
John 3:19
આ સત્ય હકીકતના આધારે લોકોને ન્યાય થાય છે. જગતમાં અજવાળું આવ્યું છે, પણ લોકોને અજવાળું જોઈતું નથી. તેઓ અંધકાર (પાપ) ઈચ્છે છે. શા માટે? કારણ કે તેઓનાં કૃત્યો ભુંડાં હતાં.
Luke 24:25
પછી ઈસુએ તે બે માણસોને કહ્યું કે, “તમે મૂર્ખ છો, અને ધીમા છો જે બધી વસ્તુઓ તમને પ્રબોધકોએ કહી છે તે સમજવા માટે વિશ્વાસ હોવો જોઈએ.
Mark 8:17
ઈસુએ જાણ્યું કે તે શિષ્યો આના વિષે વાતો કરતા હતા. તેથી ઈસુએ તેઓને પૂછયું, ‘શા માટે તમે રોટલી નહિ હોવા વિષે વાત કરો છો? તમે હજુ પણ જોઈ શકતા નથી કે સમજી શકતા નથી? શું તમે સમજવા શક્તિમાન નથી?
Isaiah 6:9
ત્યારે યહોવાએ કહ્યું, “જા, ને આ લોકોને કહે કે, ‘સાંભળ્યા કરો, પણ ન સમજો; જોયા કરો, પણ ન જાણો.’
Proverbs 1:29
કારણ, તેઓએ વિદ્યાનો તિરસ્કાર કર્યો છે અને તેમણે યહોવાનો ડર રાખ્યો નથી.
Proverbs 1:24
પરંતુ મેં તમને બોલાવ્યા અને તમે ના પાડી. મેં મારો હાથ લંબાવી ઇશારો કર્યો પણ કોઇએ તેની કાળજી કરી નહિ;
2 Chronicles 33:10
યહોવાએ મનાશ્શાને અને તેના લોકોને ચેતવણી આપી પરંતુ તેમણે તે તરફ લક્ષ ન આપ્યું.
Matthew 13:14
તેથી યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી છે તે સાચી પડી છે:‘તમે લોકો સાંભળશો અને સાંભળતા જ રહેશો, પણ કદી સમજશો નહિ. તમે જોઈ શકશો છતાં પણ કદી પણ જોઈ શકશો નહિ. અને તમે શું જુઓ છો તે સમજી શકશો નહિ તેમના કિસ્સામાં આ સાચું સાબિત થયું છે.
Job 33:29
દેવ તો માણસની સાથે એકવાર, બેવાર, વારંવાર આમ વતેર્ છે.