Jeremiah 5:13 in Gujarati

Gujarati Gujarati Bible Jeremiah Jeremiah 5 Jeremiah 5:13

Jeremiah 5:13
જૂઠા પ્રબોધકો વાતોડિયા છે અને હવાભરેલા થેલા જેવા છે. તેઓને કોઇ સંદેશો મળ્યો નથી. તેઓ જે આપત્તિ વિષે કહે છે તે યહૂદિયા અને ઇસ્રાએલના લોકો પર નહિ આવે પરંતુ તેમના પોતાના પર ચોક્કસ આવશે!”

Jeremiah 5:12Jeremiah 5Jeremiah 5:14

Jeremiah 5:13 in Other Translations

King James Version (KJV)
And the prophets shall become wind, and the word is not in them: thus shall it be done unto them.

American Standard Version (ASV)
and the prophets shall become wind, and the word is not in them: thus shall it be done unto them.

Bible in Basic English (BBE)
And the prophets will become wind, and the word is not in them; so it will be done to them.

Darby English Bible (DBY)
and the prophets shall become wind, and the word is not in them: thus shall it be done unto them.

World English Bible (WEB)
and the prophets shall become wind, and the word is not in them: thus shall it be done to them.

Young's Literal Translation (YLT)
And the prophets become wind, And the word is not in them,' -- thus it is done by them.

And
the
prophets
וְהַנְּבִיאִים֙wĕhannĕbîʾîmveh-ha-neh-vee-EEM
shall
become
יִֽהְי֣וּyihĕyûyee-heh-YOO
wind,
לְר֔וּחַlĕrûaḥleh-ROO-ak
and
the
word
וְהַדִּבֵּ֖רwĕhaddibbērveh-ha-dee-BARE
not
is
אֵ֣יןʾênane
in
them:
thus
בָּהֶ֑םbāhemba-HEM
done
be
it
shall
כֹּ֥הkoh
unto
them.
יֵעָשֶׂ֖הyēʿāśeyay-ah-SEH
לָהֶֽם׃lāhemla-HEM

Cross Reference

Jeremiah 14:15
તેથી યહોવા કહે છે, મેં મોકલ્યા નહોતાં છતાં જે જૂઠાં પ્રબોધકો મારા નામે ભવિષ્ય ભાખે છે અને કહે છે કે, ‘આ દેશમાં યુદ્ધ થાય કે દુકાળ પડે એમ નથી.’ તેમના સંબંધમાં મારાં વચન આ પ્રમાણે છે: એ પ્રબોધકો તરવાર અને દુકાળનો ભોગ બનશે.

Job 8:2
“તું ક્યાં સુધી આવી વાતો કર્યા કરીશ? તારા તોફાની શબ્દો ક્યાં સુધી વંટોળિયાની જેમ તારા મુખમાંથી નીકળ્યા કરશે?

Jeremiah 14:13
પણ મેં કહ્યું, “અરે મારા પ્રભુ યહોવા, અહીયાં પ્રબોધકો તો તેમને એમ કહે છે કે, ‘તમારે યુદ્ધ જોવું નહિ પડે કે દુકાળ વેઠવો નહિ પડે. આ દેશમાં સદા શાંતિ અને સલામતી રહેશે.”‘

Job 6:26
શું તમે માનો છો કે તમે મને ફકત શબ્દોથી સુધારી શકો? પણ હતાશ માણસના શબ્દો પવન જેવા હોય છે.

Jeremiah 18:18
પછી લોકોએ કહ્યું, “આવો આપણે યમિર્યાને દૂર કરીએ, આપણી પાસે આપણા પોતાના યાજકો આપણને શીખવવા માટે, શાણા પુરુષો આપણને સલાહ આપવા માટે, તથા પ્રબોધકો આપણે શું કરવું તે આપણને કહેવા માટે છે. આપણને યમિર્યાની સલાહની જરાય જરૂર નથી. આપણે તેને ચૂપ કરી દઇએ. જેથી તે આપણી વિરુદ્ધ કાઇં પણ વધારે બોલી શકે નહિ અને આપણને ફરીથી હેરાન કરે નહિ.”

Jeremiah 20:8
કેમ કે જ્યારે જ્યારે હું બોલું છું ત્યારે ત્યારે ઘાટાં પાડીને એક જ વાત કહેવાની છે, ‘હિંસા અને વિનાશ!’ હે યહોવા, તારી વાણી સંભળાવવાને કારણે આખો દિવસ મારે હાંસી અને નામોશી સહન કરવી પડે છે.”

Jeremiah 28:3
બે વર્ષની અંદર હું બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહોવાના મંદિરની જે સાધન-સામગ્રી બાબિલ લઇ ગયો હતો તે બધી અહીં પાછી લાવીશ.

Hosea 9:7
શિક્ષાના દિવસો આવ્યા છે, બદલો લેવાના દિવસો આવ્યા છે; ઇસ્રાએલ તે જાણશે; ‘પ્રબોધકો ઘેલા છે’, “જે માણસમાં દેવનો આત્મા છે તે માનસિક રીતે અસ્થિર છે.”-તેવી તેઓ મશ્કરી કરે છે. સમગ્ર દેશ પાપના ભારથી દબાયેલો છે. દેવને પ્રેમ કરનારા લોકો પ્રત્યે તેઓ ધિક્કાર જ પ્રદશિર્ત કરે છે.