Exodus 30:33 in Gujarati

Gujarati Gujarati Bible Exodus Exodus 30 Exodus 30:33

Exodus 30:33
જે કોઈ આ સુગંધીઓનું મિશ્રણ કરી આવું તેલ બનાવે અથવા જે યાજક નથી તેવી કોઈ વ્યક્તિ ઉપર તે રેડે તેને સમાંજમાંથી જુદો કરવામાં આવે.”

Exodus 30:32Exodus 30Exodus 30:34

Exodus 30:33 in Other Translations

King James Version (KJV)
Whosoever compoundeth any like it, or whosoever putteth any of it upon a stranger, shall even be cut off from his people.

American Standard Version (ASV)
Whosoever compoundeth any like it, or whosoever putteth any of it upon a stranger, he shall be cut off from his people.

Bible in Basic English (BBE)
Whoever makes any like it, or puts it on one who is not a priest, will be cut off from his people.

Darby English Bible (DBY)
Whoever compoundeth [any] like it, or whoever putteth [any] of it upon any strange thing, shall be cut off from his peoples.

Webster's Bible (WBT)
Whoever compoundeth any like it, or whoever putteth any of it upon a stranger, shall even be cut off from his people.

World English Bible (WEB)
Whoever compounds any like it, or whoever puts any of it on a stranger, he shall be cut off from his people.'"

Young's Literal Translation (YLT)
a man who compoundeth `any' like it, or who putteth of it on a stranger -- hath even been cut off from his people.'

Whosoever
אִ֚ישׁʾîšeesh

אֲשֶׁ֣רʾăšeruh-SHER
compoundeth
יִרְקַ֣חyirqaḥyeer-KAHK
any
like
it,
כָּמֹ֔הוּkāmōhûka-MOH-hoo
whosoever
or
וַֽאֲשֶׁ֥רwaʾăšerva-uh-SHER
putteth
יִתֵּ֛ןyittēnyee-TANE
any
of
מִמֶּ֖נּוּmimmennûmee-MEH-noo
upon
it
עַלʿalal
a
stranger,
זָ֑רzārzahr
off
cut
be
even
shall
וְנִכְרַ֖תwĕnikratveh-neek-RAHT
from
his
people.
מֵֽעַמָּֽיו׃mēʿammāywMAY-ah-MAIV

Cross Reference

Exodus 30:38
જો કોઈ પોતાના ઉપયોગ માંટે તે બનાવે, તો તેનો યહોવાના સમાંજમાંથી બહિષ્કાર કરવો.”

Genesis 17:14
આ માંરો નિયમ છે. અને તે માંરા અને તમાંરા વચ્ચે છે. જે કોઈની સુન્નત થયેલી ના હોય તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો, કારણ, તેણે માંરા કરારનો ભંગ કર્યો છે.”

Exodus 12:15
“આ પવિત્ર પર્વના સાત દિવસો સુધી તમાંરે બેખમીર રોટલી ખાવી. આ પવિત્ર પર્વના પહેલે દિવસે પોતપોતાના ઘરોમાંથી બધું જ ખમીર હઠાવી દેવું. અને જો કોઈ વ્યક્તિ આ સાત દિવસ સુધી ખમીરવાળી રોટલી ખાય તો તેને ઇસ્રાએલથી જુદો કરવામાં આવશે.

Hebrews 10:26
સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે પાપમાં જીવવાનું ચાલું રાખીએ, તો પાપના નિવારણ માટે બીજુ બલિદાન છે જ નહિ.

Luke 12:1
ઘણા હજારો લોકો ભેગા થયા. ત્યાં એટલા બધા લોકો હતા કે તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા. ઈસુ લોકોને બોલ્યો તે પહેલા તેના શિષ્યોને તેણે કહ્યું, “ફરોશીઓના ખમીરથી સાવધ રહો. હું સમજું છું કે તેઓ ઢોંગી છે.

Numbers 9:13
પરંતુ જો કોઈ વ્યક્તિ અશુદ્ધ ના હોય તે લાંબા પ્રવાસમાં હોય અને પાસ્ખાનું પાલન ન કરે, તો તેને તેના લોકોથી જુદો કરવો. કારણ, એણે નિયત સમયે યહોવાને બલિદાન અર્પણ નથી કર્યુ, તેથી તે દોષિત ગણાય અને એનું પાપ એણે ભોગવવું જ જોઈએ.

Leviticus 23:29
“એટલે તે દિવસે જો કોઈ પશ્ચાતાપમાં અને પાપ માંટે દિલગીરી વ્યક્ત કરી ઉપવાસ નહિ કરે તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો.

Leviticus 19:8
જે કોઈ તે ખાય તેણે સજા ભોગવવી પડશે, કારણ, તે દોષિત છે. તેણે યહોવાને ચઢાવેલું પવિત્ર અર્પણ ભ્રષ્ટ કર્યુ છે, તેથી તેનો લોકોએ સામાંજીક બહિષ્કાર કરવો.

Leviticus 17:9
તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો.

Leviticus 17:4
હલવાન અથવા બકરાનો યહોવાને ધરાવ્યા વિના છાવણીમાં કે છાવણી બહાર વધ કરશે, તો તે રક્તપાતનો ગુનેગાર ગણાશે; તેને સમાંજમાંથી જુદો કરવો.

Leviticus 7:20
જો કોઈ માંણસ અશુદ્ધ હોય છતાં શાંત્યર્પણમાંથી તે જમે તો તેને તેના લોકોથી જુદો કરવો, કારણ કે તેણે જે પવિત્ર છે તેને અશુદ્ધ કર્યુ છે.

Exodus 29:33
તેમની દીક્ષાવિધિ વખતે તેમની પ્રાયશ્ચિત વિધિ માંટે ઉપયોગમાં લેવાયેલ પદાર્થો જ ખાવા; યાજકો સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિએ તે ખાવા નહિ. કારણ એ પવિત્ર છે.

Exodus 12:19
સાત દિવસ સુધી તમાંરા ઘરમાં ખમીર હોવું જોઈએ નહિ. જો કોઈ વ્યક્તિ ખમીરવાળી વસ્તુ ખાશે તો તેનો ઇસ્રાએલી સમાંજમાંથી બહિષ્કાર કરવામાં આવશે. પછી તે દેશનો વતની હોય કે વિદેશનો હોય.