Daniel 5:30
તે જ રાત્રે બાબિલના રાજા બેલ્શાસ્સારનો વધ થયો.
Daniel 5:30 in Other Translations
King James Version (KJV)
In that night was Belshazzar the king of the Chaldeans slain.
American Standard Version (ASV)
In that night Belshazzar the Chaldean King was slain.
Bible in Basic English (BBE)
That very night Belshazzar, the king of the Chaldaeans, was put to death.
Darby English Bible (DBY)
In that night was Belshazzar the king of the Chaldeans slain.
World English Bible (WEB)
In that night Belshazzar the Chaldean King was slain.
Young's Literal Translation (YLT)
In that night Belshazzar king of the Chaldeans is slain,
| In that night | בֵּ֚הּ | bēh | bay |
| was Belshazzar | בְּלֵ֣ילְיָ֔א | bĕlêlĕyāʾ | beh-LAY-leh-YA |
| king the | קְטִ֕יל | qĕṭîl | keh-TEEL |
| of the Chaldeans | בֵּלְאשַׁצַּ֖ר | bēlĕʾšaṣṣar | bay-leh-sha-TSAHR |
| slain. | מַלְכָּ֥א | malkāʾ | mahl-KA |
| כַשְׂדָּיָֽא׃ | kaśdāyāʾ | hahs-da-YA |
Cross Reference
Jeremiah 51:31
“આખું શહેર કબ્જે થઇ ગયું છે” તેવું કહેવાને ચારેબાજુથી સંદેશાવાહકો એક પાછળ એક રાજા પાસે દોડી આવ્યા છે!
Jeremiah 51:39
જ્યારે તેઓ પોતાના દ્રાક્ષારસથી મસ્ત બનશે ત્યારે હું તેઓને માટે અલગ પ્રકારની ઉજાણી તૈયાર કરીશ, તેઓ બેભાન થઇને ભોંય પર પછડાય ત્યાં સુધી તેઓ પીયા જ કરે, એવું હું કરીશ. તેઓ સદાને માટે ઊંઘી જશે અને ફરીથી કદી જાગશે નહિ,” એમ યહોવા કહે છે.
Jeremiah 51:57
સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું તેના સરદારોને, જ્ઞાની માણસોને, રાજકર્તાઓને, કપ્તાનીઓને, તથા શૂરવીર યોદ્ધાઓને ચકચૂર કરીશ, તેઓ અનંત નિંદ્રામાં પોઢી જશે, ફરી કદી જાગશે જ નહિ.
Isaiah 21:4
મારા મગજને ચક્કર આવે છે, હું ભયથી ધ્રૂજુ છું, જે સંધ્યાને હું ઝંખતો હતો તે જ મને ભયથી થથરાવી રહ્યો છે.
Isaiah 47:9
સારું, હવે આ સાંભળીલે, એ બે આફતો એક દિવસે એક ક્ષણમાં તારે માથે આવી પડશે, તારા બધા કામણટૂમણ અને બધા જાદુમંત્રો છતાં સંતાનનો વિયોગ અને વૈધવ્ય પૂરેપૂરાં તારે વેઠવા પડશે.
Jeremiah 51:11
તમારાં બાણને ધારદાર બનાવો! તમારા ભાથાં ભરી લો! ઢાલ ઊંચી કરો! કારણ કે બાબિલ પર ચઢાઇ કરી તેનો વિનાશ કરવા યહોવાએ માદીઓના રાજાઓને કહ્યું છે. અનિષ્ટ આચરણ કરનાર મંદિરને અપવિત્ર કરનાર લોકો પર આ રીતે યહોવા વૈર વાળી રહ્યાં છે.
Daniel 5:1
રાજા બેલ્શાસ્સારે પોતાના એક હજાર ઉમરાવોને મોટી ઉજાણી આપી અને એ હજાર ઉમરાવોની સમક્ષ તે છૂટથી દ્રાક્ષારસ પીવા લાગ્યો.