2 Chronicles 15:13 in Gujarati

Gujarati Gujarati Bible 2 Chronicles 2 Chronicles 15 2 Chronicles 15:13

2 Chronicles 15:13
નાનો હોય કે મોટો, સ્રી હોય કે પુરુષ, જે કોઇ ઇસ્રાએલનાં દેવ યહોવાની ઉપાસના ન કરે તેને મૃત્યુદંડ દેવાનું ઠરાવવામાં આવ્યું.

2 Chronicles 15:122 Chronicles 152 Chronicles 15:14

2 Chronicles 15:13 in Other Translations

King James Version (KJV)
That whosoever would not seek the LORD God of Israel should be put to death, whether small or great, whether man or woman.

American Standard Version (ASV)
and that whosoever would not seek Jehovah, the God of Israel, should be put to death, whether small or great, whether man or woman.

Bible in Basic English (BBE)
And that anyone, small or great, man or woman, who was not true to the Lord, the God of Israel, would be put to death.

Darby English Bible (DBY)
and that whoever would not seek Jehovah the God of Israel should be put to death, whether small or great, whether man or woman.

Webster's Bible (WBT)
That whoever would not seek the LORD God of Israel should be put to death, whether small or great, whether man or woman.

World English Bible (WEB)
and that whoever would not seek Yahweh, the God of Israel, should be put to death, whether small or great, whether man or woman.

Young's Literal Translation (YLT)
and every one who doth not seek for Jehovah, God of Israel, is put to death, from small unto great, from man unto woman.

That
whosoever
וְכֹ֨לwĕkōlveh-HOLE

אֲשֶׁ֧רʾăšeruh-SHER
would
not
לֹֽאlōʾloh
seek
יִדְרֹ֛שׁyidrōšyeed-ROHSH
Lord
the
לַֽיהוָ֥הlayhwâlai-VA
God
אֱלֹהֵֽיʾĕlōhêay-loh-HAY
of
Israel
יִשְׂרָאֵ֖לyiśrāʾēlyees-ra-ALE
death,
to
put
be
should
יוּמָ֑תyûmātyoo-MAHT
whether
לְמִןlĕminleh-MEEN
small
קָטֹן֙qāṭōnka-TONE
or
וְעַדwĕʿadveh-AD
great,
גָּד֔וֹלgādôlɡa-DOLE
whether
man
לְמֵאִ֖ישׁlĕmēʾîšleh-may-EESH
or
וְעַדwĕʿadveh-AD
woman.
אִשָּֽׁה׃ʾiššâee-SHA

Cross Reference

Exodus 22:20
“માંરા સિવાય એટલે કે યહોવા સિવાય બીજા કોઈ પણ દેવને યજ્ઞ કરે અને આહુતિ આપે તો તે વ્યક્તિનું નામનિશાન રહેવા દેવું નહિ.”

Revelation 20:12
અને મેં તે લોકોને જેઓ મૃત્યુ પામ્યા હતા એવા નાના મોટા સર્વને રાજ્યાસન આગળ ઊભેલા જોયા. કેટલાક પુસ્તકો ઉઘાડ્યાં હતાં તેની સાથે જીવનનું પુસ્તક પણ ઉઘાડ્યું હતું. આ મૃત્યુ પામેલા લોકોનો તેઓએ કરેલાં કૃત્યોનો ન્યાય કરવામાં આવ્યો. આ વસ્તુઓ તે પુસ્તકોમાં લખેલી છે.

Revelation 6:15
પછી બધાં લોકો ગુફાઓમાં અને ખડકોની પાછળ છુપાઇ ગયા. ત્યાં જગતના રાજાઓ, શાસકો, સેનાપતિઓ, ધનવાન લોકો તથા પરાક્રમી લોકો હતાં. દરેક વ્યક્તિ ગુલામ કે સ્વતંત્ર સંતાઇ ગયા.

Acts 26:22
પણ દેવે મને મદદ કરી અને હજુ આજે પણ તે કરે છે. હું અહીં ઊભો છું કારણ કે મને દેવની મદદ મળી છે અને મેં જે કંઈ જોયું છે તે બધું લોકોને હું કહું છું. પણ હું કશું પણ નવું કહેતો નથી. મૂસાએ અને પ્રબાધકોએ કહ્યું છે કે તે થશે એ જ વાત હું કહું છું.

Psalm 115:13
હે યહોવાના ભકતો, નાનાઁમોટાં સર્વને તે આશીર્વાદ આપશે.

Job 34:19
દેવ રાજકર્તાઓને બીજા લોકો કરતા વધારે પ્રેમ કરતા નથી, ધનવાનોને ગરીબ લોકો કરતા વધારે પ્રેમ કરતા નથી. કારણ કે બધા તેના હાથે સર્જાયેલા છે.

Job 3:19
બધાજ જાતના લોકો કબરમાં છે-મહત્વશીલ અને મહત્વ વગરના લોકો ગુલામ તેના ધણીથી મુકત હોય છે.

1 Kings 18:40
એલિયાએ કહ્યું, “બઆલના પ્રબોધકોને પકડી લો, જોજો, એક પણ છટકી ન જાય.” લોકોએ તેમને પકડી લીધા અને એલિયા તેમને કીશોન નદીને કાંઠે લઇ ગયા અને તેઓ સર્વને ત્યાં માંરી નાખ્યાં.

Deuteronomy 29:18
તેથી ખાતરી કરો કે તમાંરામાંથી કોઈ પણ વ્યકિત-પુરુષ, સ્ત્રી, કુટુંબ કે ઇસ્રાએલનું કોઈ કુળ-તમાંરા યહોવા દેવ તરફથી ભટકી જઈને બીજી પ્રજાઓના આ દેવોની પૂજા કરવા ન ઇચ્છે. ખાતરી કરો કે તમાંરામાં કોઇ કડવું અને ઝેરી છોડ જેવું તો નથી ને.

Deuteronomy 17:2
“તમાંરા દેવ યહોવાએ આપેલા કોઈ ગામમાં કોઈ સ્ત્રી કે પુરૂષ યહોવાના કરારનો ભંગ કરીને તેની દૃષ્ટિએ પાપ કરે,

Deuteronomy 13:5
જે પ્રબોધક અથવા સ્વપ્નદૃષ્ટા તમને લોકોને તમાંરા દેવ યહોવાથી દૂર લઈ જવા પ્રયત્ન કરે તેને મૃત્યુ તરફ ધકેલો, તેના પર સહાનુભૂતિ અનુભવવી નહિ. કારણ કે, તે જેણે તમને ગુલામીમાંથી મુકત કર્યા અને મિસરમાંથી આઝાદ કર્યા. તમાંરા દેવ યહોવાની સામે બળવો કરવાનું કહે છે. એ તમને તમાંરા દેવ યહોવાએ જે માંગેર્ જવાનું જણાવ્યું છે તે માંગેર્થી ચલિત કરવાનો પ્રયત્ન કરે છે. તમાંરી વચ્ચેથી તમાંરે એ અનિષ્ટ દૂર કરવું જ જોઈએ.

Exodus 12:29
અને મધરાતે યહોવાએ મિસર દેશના બધાં જ પ્રથમજનિત બાળકોનો-ગાદી ઉપર બેસનારા ફારુનના પાટવીકુંવરથી માંડીને જેલમાં કેદ કરાયેલા કેદીઓના પ્રથમજનિત સુધીના તમાંમ ઉપરાંત ઢોરોનો પણ બધાં જ પ્રથમજનિત બચ્ચાંઓનો સંહાર કર્યો.

Genesis 19:11
બંન્ને જણે દરવાજાની બહારના માંણસોને આંધળા બનાવી દીધા અને ઘરમાં ઘૂસવા વાળા જુવાન અને વૃદ્વ બધાં જ આંધળા થઈ ગયા. તેઓ બારણાં શોધી શોધીને થાકી ગયા.