1 Corinthians 15:35 in Gujarati

Gujarati Gujarati Bible 1 Corinthians 1 Corinthians 15 1 Corinthians 15:35

1 Corinthians 15:35
પરંતુ કેટલાએક લોકો કદાચ પૂછશે કે, “મૃત્યુ પામેલા લોકો પુર્નજીવિત કેવી રીતે થાય? તેઓ કેવાં શરીર ધારણ કરીને આવે?”

1 Corinthians 15:341 Corinthians 151 Corinthians 15:36

1 Corinthians 15:35 in Other Translations

King James Version (KJV)
But some man will say, How are the dead raised up? and with what body do they come?

American Standard Version (ASV)
But some one will say, How are the dead raised? and with what manner of body do they come?

Bible in Basic English (BBE)
But someone will say, How do the dead come back? and with what sort of body do they come?

Darby English Bible (DBY)
But some one will say, How are the dead raised? and with what body do they come?

World English Bible (WEB)
But someone will say, "How are the dead raised?" and, "With what kind of body do they come?"

Young's Literal Translation (YLT)
But some one will say, `How do the dead rise?

But
ἀλλ'allal
some
ἐρεῖereiay-REE
man
will
say,
τιςtistees
How
Πῶςpōspose
are
the
up?
ἐγείρονταιegeirontaiay-GEE-rone-tay
dead
οἱhoioo
raised
νεκροίnekroinay-KROO
and
ποίῳpoiōPOO-oh
with
what
δὲdethay
body
σώματιsōmatiSOH-ma-tee
do
they
come?
ἔρχονταιerchontaiARE-hone-tay

Cross Reference

Ezekiel 37:3
યહોવા મારા માલિકે મને પ્રશ્ર્ન કર્યો; “હે મનુષ્યના પુત્ર, શું આ હાડકાં ફરીથી જીવતા માણસો બની શકે?”મેં જવાબ આપ્યો, “યહોવા, તમે એકલા જ આ પ્રશ્ર્નનો ઉત્તર જાણો છો.”

Philippians 3:21
તે આપણા નિર્બળ શરીરને બદલી તેઓને તેના પોતાના જેવા મહિમાવાન બનાવશે. ખ્રિસ્ત પોતાની શક્તિ કે જેના વડે તે બધી વસ્તુ ઉપર શાસન કરે છે, તેનાથી આમ કરી શકશે.

1 Corinthians 15:38
પરંતુ દેવ તેના આયોજન પ્રમાણે તેને શરીરનું સ્વરૂપ આપે છે. અને દેવ ભિન્ન-ભિન્ન બીજને તેમનું પોતાનું જુદુ અંગ આપે છે.

Romans 9:19
તો તમારામાંથી કોઈ મને પૂછશે: “જો આપણાં કાર્યો પર દેવનો અંકૂશ જ હોય, તો પછી આપણાં પાપ માટે દેવ શાથી આપણી પર આરોપ મૂકે છે?”

John 9:10
લોકોએ પૂછયું, “શું બન્યું? તેં તારી દષ્ટિ કેવી રીતે મેળવી?”

John 3:9
નિકોદેમસે પૂછયું, “આ બધું કેવી રીતે શક્ય બને છે?”

John 3:4
નિકોદેમસે કહ્યું, “પણ જો માણસ ખરેખર વૃદ્ધ હોય તો તે કેવી રીતે ફરીથી જન્મી શકે? વ્યક્તિ માના ઉદરમાં ફરીથી કેવી રીતે પ્રેવશી શકે! તેથી માણસ બીજી વખત જન્મ ધારણ કરી શકે નહિ!”

Matthew 22:29
ઈસુએ કહ્યું, “ધર્મલેખો અને દેવનાં પરાક્રમ વિષેના તમારા અજ્ઞાનને કારણે એ તમે સમજી શકતા નથી.

Ezekiel 37:11
ત્યાર બાદ યહોવા મારા માલિકે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, આ હાડકાં એ બધા ઇસ્રાએલી લોકો છે, તેઓ કહે છે, ‘અમારા હાડકાં સૂકાઇ ગયાં છે, આશા ઊડી ગઇ છે, અમે કપાઇ ગયેલા છીએ.’

Ecclesiastes 11:5
તું જાણતો નથી ગર્ભવતી સ્રીનાં ગર્ભમાં જીવ કેવી રીતે પ્રવેશે છે તેમ જ દેહ કેવી રીતે બંધાય છે તથા વાયુની ગતિ શી છે, તેવી જ રીતે તું તે પણ જાણતો નથી કે સર્જનહાર દેવ કઇ રીતે કાર્ય કરે છે.

Psalm 73:11
તેઓ પૂછે છે કે, “જે કાંઇ બની રહ્યું છે, તે વિષે શું દેવ માહિતગાર છે? શું પરાત્પરમાં કાંઇ જ્ઞાન છે?”

Job 22:13
અને છતાં તું કહે છે, ‘દેવ શું જાણે છે? કાળા વાદળોનીઆરપાર જોઇને તે આપણા વિશે અભિપ્રાય કેવી રીતે આપી શકવાનો છે?

Job 11:12
પણ મૂર્ખ માણસને તે બુદ્ધિમાન કરે છે, અને જંગલી ગધેડીના બચ્ચા જેવા માણસને તે સુધારે છે.