Acts 26:31
અને ખંડ છોડી ગયા. તેઓ એક બીજા સાથે વાતો કરતા હતા. તેઓએ કહ્યું, “આ માણસને દેહાંતદંડ કે કારાવાસમાં નાખવો જોઈએ નહિ, ખરેખર તેણે કંઈ ખોટું કર્યું નથી!”
Cross Reference
Acts 22:30
બીજે દિવસે યહૂદિઓ પાઉલની વિરૂદ્ધ શા માટે બોલતા હતા. તેનું કારણ જાણવા માટે સરદારે નક્કી કર્યુ. તેથી તેણે મુખ્ય યાજકોને અને યહૂદિઓની ન્યાયસભાને હાજર થવા હુકમ કર્યો. તે સરદારે પાઉલની સાંકળો છોડી. પછી તે પાઉલને બહાર લાવ્યો અને તેઓની સભા આગળ પાઉલને ઊભો રાખ્યો.
And | καὶ | kai | kay |
aside, gone were they when | ἀναχωρήσαντες | anachōrēsantes | ah-na-hoh-RAY-sahn-tase |
they talked | ἐλάλουν | elaloun | ay-LA-loon |
between | πρὸς | pros | prose |
themselves, | ἀλλήλους | allēlous | al-LAY-loos |
saying, | λέγοντες | legontes | LAY-gone-tase |
This | ὅτι | hoti | OH-tee |
Οὐδὲν | ouden | oo-THANE | |
man | θανάτου | thanatou | tha-NA-too |
doeth | ἄξιον | axion | AH-ksee-one |
ἢ | ē | ay | |
nothing | δεσμῶν | desmōn | thay-SMONE |
worthy | πράσσει | prassei | PRAHS-see |
of death | ὁ | ho | oh |
or | ἄνθρωπος | anthrōpos | AN-throh-pose |
of bonds. | οὗτος | houtos | OO-tose |
Cross Reference
Acts 22:30
બીજે દિવસે યહૂદિઓ પાઉલની વિરૂદ્ધ શા માટે બોલતા હતા. તેનું કારણ જાણવા માટે સરદારે નક્કી કર્યુ. તેથી તેણે મુખ્ય યાજકોને અને યહૂદિઓની ન્યાયસભાને હાજર થવા હુકમ કર્યો. તે સરદારે પાઉલની સાંકળો છોડી. પછી તે પાઉલને બહાર લાવ્યો અને તેઓની સભા આગળ પાઉલને ઊભો રાખ્યો.