Acts 16:30
પછી તે તેઓને બહાર લાવ્યો અને કહ્યું, “હે સાહેબો, મારે તારણ પામવા શું કરવું જોઈએ?”
Cross Reference
Acts 22:30
બીજે દિવસે યહૂદિઓ પાઉલની વિરૂદ્ધ શા માટે બોલતા હતા. તેનું કારણ જાણવા માટે સરદારે નક્કી કર્યુ. તેથી તેણે મુખ્ય યાજકોને અને યહૂદિઓની ન્યાયસભાને હાજર થવા હુકમ કર્યો. તે સરદારે પાઉલની સાંકળો છોડી. પછી તે પાઉલને બહાર લાવ્યો અને તેઓની સભા આગળ પાઉલને ઊભો રાખ્યો.
And | καὶ | kai | kay |
brought | προαγαγὼν | proagagōn | proh-ah-ga-GONE |
them | αὐτοὺς | autous | af-TOOS |
out, | ἔξω | exō | AYKS-oh |
and said, | ἔφη | ephē | A-fay |
Sirs, | Κύριοι | kyrioi | KYOO-ree-oo |
what | τί | ti | tee |
must | με | me | may |
I | δεῖ | dei | thee |
do | ποιεῖν | poiein | poo-EEN |
to be | ἵνα | hina | EE-na |
saved? | σωθῶ | sōthō | soh-THOH |
Cross Reference
Acts 22:30
બીજે દિવસે યહૂદિઓ પાઉલની વિરૂદ્ધ શા માટે બોલતા હતા. તેનું કારણ જાણવા માટે સરદારે નક્કી કર્યુ. તેથી તેણે મુખ્ય યાજકોને અને યહૂદિઓની ન્યાયસભાને હાજર થવા હુકમ કર્યો. તે સરદારે પાઉલની સાંકળો છોડી. પછી તે પાઉલને બહાર લાવ્યો અને તેઓની સભા આગળ પાઉલને ઊભો રાખ્યો.