Acts 15:29
એટલે કે, મૂર્તિઓને ધરાવવામાં આવેલ ખોરાકને ખાઓ નહિ. (આ ખોરાકને અશુદ્ધ બનાવે છે.) લોહીને ચાખો નહિ. ગૂંગળાવીને મારી નાંખેલા પશુઓને ખાશો નહિ.કોઈ પણ પ્રકારનું વ્યભિચારનું પાપ કરવું નહિ. જો આ બધી વસ્તુઓથી તમે દૂર રહેશો તો તમારું ભલું થશે. હવે અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ.
Cross Reference
Acts 22:30
બીજે દિવસે યહૂદિઓ પાઉલની વિરૂદ્ધ શા માટે બોલતા હતા. તેનું કારણ જાણવા માટે સરદારે નક્કી કર્યુ. તેથી તેણે મુખ્ય યાજકોને અને યહૂદિઓની ન્યાયસભાને હાજર થવા હુકમ કર્યો. તે સરદારે પાઉલની સાંકળો છોડી. પછી તે પાઉલને બહાર લાવ્યો અને તેઓની સભા આગળ પાઉલને ઊભો રાખ્યો.
That ye abstain | ἀπέχεσθαι | apechesthai | ah-PAY-hay-sthay |
idols, to offered meats from | εἰδωλοθύτων | eidōlothytōn | ee-thoh-loh-THYOO-tone |
and | καὶ | kai | kay |
from blood, | αἵματος | haimatos | AY-ma-tose |
and | καὶ | kai | kay |
from things strangled, | πνικτοῦ | pniktou | pneek-TOO |
and | καὶ | kai | kay |
from fornication: | πορνείας | porneias | pore-NEE-as |
from | ἐξ | ex | ayks |
which | ὧν | hōn | one |
if ye keep | διατηροῦντες | diatērountes | thee-ah-tay-ROON-tase |
yourselves, | ἑαυτοὺς | heautous | ay-af-TOOS |
ye shall do | εὖ | eu | afe |
well. | πράξετε | praxete | PRA-ksay-tay |
Fare ye well. | Ἔῤῥωσθε | errhōsthe | ARE-roh-sthay |
Cross Reference
Acts 22:30
બીજે દિવસે યહૂદિઓ પાઉલની વિરૂદ્ધ શા માટે બોલતા હતા. તેનું કારણ જાણવા માટે સરદારે નક્કી કર્યુ. તેથી તેણે મુખ્ય યાજકોને અને યહૂદિઓની ન્યાયસભાને હાજર થવા હુકમ કર્યો. તે સરદારે પાઉલની સાંકળો છોડી. પછી તે પાઉલને બહાર લાવ્યો અને તેઓની સભા આગળ પાઉલને ઊભો રાખ્યો.