Psalm 9:20 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 9 Psalm 9:20

Psalm 9:20
હે યહોવા, તેઓને ભયભીત કરો, જેથી તેઓ એમ જાણે કે તેઓ માત્ર સામાન્ય મનુષ્યો છે.

Psalm 9:19Psalm 9

Psalm 9:20 in Other Translations

King James Version (KJV)
Put them in fear, O LORD: that the nations may know themselves to be but men. Selah.

American Standard Version (ASV)
Put them in fear, O Jehovah: Let the nations know themselves to be but men. Selah

Bible in Basic English (BBE)
Put them in fear, O Lord, so that the nations may see that they are only men. (Selah.)

Darby English Bible (DBY)
Put them in fear, Jehovah: that the nations may know themselves to be but men. Selah.

Webster's Bible (WBT)
Arise, O LORD; let not man prevail: let the heathen be judged in thy sight.

World English Bible (WEB)
Put them in fear, Yahweh. Let the nations know that they are only men. Selah.

Young's Literal Translation (YLT)
Appoint, O Jehovah, a director to them, Let nations know they `are' men! Selah.

Put
שִׁ֘יתָ֤הšîtâSHEE-TA
them
in
fear,
יְהוָ֨ה׀yĕhwâyeh-VA
O
Lord:
מוֹרָ֗הmôrâmoh-RA
nations
the
that
לָ֫הֶ֥םlāhemLA-HEM
may
know
יֵדְע֥וּyēdĕʿûyay-deh-OO
themselves
גוֹיִ֑םgôyimɡoh-YEEM
to
be
but
men.
אֱנ֖וֹשׁʾĕnôšay-NOHSH
Selah.
הֵ֣מָּהhēmmâHAY-ma
סֶּֽלָה׃selâSEH-la

Cross Reference

Isaiah 31:3
મિસરીઓ પણ માણસ છે, તેઓ દેવ નથી; તેમના ઘોડા પણ માંસના બનેલા છે, અમર નથી. જ્યારે યહોવા હાથ ઉગામશે ત્યારે મદદ કરનાર ઠોકર ખાશે અને મદદ લેનાર પડી જશે, અને તેઓ બધા જ એકી સાથે સમાપ્ત થઇ જશે.

Acts 12:22
લોકોએ પોકાર કર્યો, “આ વાણી દેવની છે, એક માણસની નથી!”

Ezekiel 30:13
યહોવા મારા માલિકના આ વચન છે: “હું મેમ્ફિસની મૂર્તિઓનો અનેપૂતળાંઓનો નાશ કરીશ. મિસરમાં કોઇ રાજકર્તા નહિ રહે. આખા દેશમાં ભય વ્યાપી જશે.

Ezekiel 28:9
તેઓ તારો પ્રાણ લેવા આવશે ત્યારે પણ તું એમ જ કહેતો રહીશ કે, “હું દેવ છું?” તું દેવ નથી, તું તો કેવળ માણસ જ છે. અને તે પણ વધ કરનારાઓના હાથમાં પડેલો છે.

Ezekiel 28:2
“હે મનુષ્યના પુત્ર, તું તૂરના રાજવીને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:“‘તું અભિમાનથી ફુલાઇ ગયો છે અને દેવ હોવાનો દાવો કરે છે, તું કહે છે, “દેવની જેમ હું સમુદ્રોની મધ્યે આસન પર બેસું છું.” તું દેવના જેવો જ્ઞાની હોવાનો દાવો ભલે કરે, પરંતુ તું નાશવંત મનુષ્ય છે, દેવ નહિ.

Jeremiah 32:40
હું તેઓની સાથે એક કાયમી કરાર કરીશ, હું સદાય તેમની ભલાઇ કરતા અટકીશ નહિ, અને તેમના હૃદયમાં મારે વિષે એવું દૈવત્વ ઉત્પન કરીશ કે, તેઓ કદી મારાથી વિમુખ ન થઇ જાય.

Psalm 82:6
મેં કહ્યું કે “તમે દેવો છો, અને તમે પરાત્પર દેવના દીકરાઓ છો.

Psalm 76:12
પૃથ્વીના રાજાઓ તેમનો ભય રાખે છે, કારણ સરદારોનો ગર્વ તે તોડી નાખે છે.

Psalm 62:9
ખરેખર લોકો મદદ કરી શકતા નથી, દેવની સાથે સરખાવીએ તો, તેઓ કાંઇજ નથી; ફકત તમારી દમન અને દબાણથી હવાના એક સુસવાટા સમાન છે.

Deuteronomy 2:25
આકાશ નીચે વસતા બધા લોકોને આદ્વથી તમાંરાથી ગભરાતા અને બીતા રહે એમ હું કરીશ; બધા ભયથી થથરશે જ્યારે તેઓ તમાંરા વિષે સાંભળશે.’

Exodus 23:27
“તમે જ્યારે દુશ્મનો સાથે લડતા હશો, ત્યારે હું માંરુ મહાબળ તમાંરી સામે મોકલીશ અને તે બધાંને હું થથરાવી દઈશ. તથા તમાંરા બધા જ દુશ્મનો તમાંરાથી ભાગી જાય એવું હું કરીશ.”

Exodus 15:16
તેઓ ઉપર ભય અને ત્રાસ આવી પડયા, તમાંરા બાહુબળે સ્તબ્ધ બની પથ્થર જેવા થયા, અને તું જ છોડાવી લાવ્યો, ઊભા એટલામાં; એ ‘યહોવા’ સમૂહમાં તારી પ્રજા ચાલી જાય.