Proverbs 20:25 in Gujarati

Gujarati Gujarati Bible Proverbs Proverbs 20 Proverbs 20:25

Proverbs 20:25
વગર વિચારે એમ કહી દેવું કે અમુક વસ્તુ અર્પણ કરેલી છે, અને માનતા માન્યા પછી તેના વિષે તપાસ કરવી એ માણસને ફાંદારૂપ છે.

Proverbs 20:24Proverbs 20Proverbs 20:26

Proverbs 20:25 in Other Translations

King James Version (KJV)
It is a snare to the man who devoureth that which is holy, and after vows to make enquiry.

American Standard Version (ASV)
It is a snare to a man rashly to say, `It is' holy, And after vows to make inquiry.

Bible in Basic English (BBE)
It is a danger to a man to say without thought, It is holy, and, after taking his oaths, to be questioning if it is necessary to keep them.

Darby English Bible (DBY)
It is a snare to a man rashly to say, It is hallowed, and after vows to make inquiry.

World English Bible (WEB)
It is a snare to a man to make a rash dedication, Then later to consider his vows.

Young's Literal Translation (YLT)
A snare to a man `is' he hath swallowed a holy thing, And after vows to make inquiry.

It
is
a
snare
מוֹקֵ֣שׁmôqēšmoh-KAYSH
man
the
to
אָ֭דָםʾādomAH-dome
who
devoureth
יָ֣לַעyālaʿYA-la
holy,
is
which
that
קֹ֑דֶשׁqōdešKOH-desh
and
after
וְאַחַ֖רwĕʾaḥarveh-ah-HAHR
vows
נְדָרִ֣יםnĕdārîmneh-da-REEM
to
make
inquiry.
לְבַקֵּֽר׃lĕbaqqērleh-va-KARE

Cross Reference

Leviticus 5:15
“જો કોઈ વ્યક્તિ અજાણતાં પવિત્રવસ્તુઓ સાથે કઈ ખોટુ કરીને પાપ કરે; તો તેણે દોષાર્થપણ માંટે ખોડખાંપણ વગરનો એક ઘેટો લાવવો. તેણે પોતાનું પાપ શુદ્ધ કરવા ઘેટાને યહોવા સમક્ષ લાવવો. તમાંરે અધીકૃત માંપ વાપરી ઘેટાની કિંમત આંકવી.

Leviticus 22:10
યાજક પરિવારના ના હોય એવા કોઈ પણ માંણસે પછી તે યાજકનો મહેમાંન હોય કે પછી તેણે મજૂરીએ રાખેલો નોકર હોય. યાજકના ભાગની પવિત્ર અર્પણની રોટલી ખાવી નહિ.

Leviticus 27:9
“જો યહોવાને ધરાવી શકાય એવું કોઈ પ્રાણી અર્પણ કરવાની પ્રતિજ્ઞા લીધી હોય તો તે અર્પણ થનાર પ્રાણી પવિત્ર બની જશે.

Leviticus 27:30
“જમીનની ઉપજનો ઠરાવેલો દશમો ભાગ પછી તે ખેતરના અનાજનો હોય કે વૃક્ષનાં ફળોનો હોય તે યહોવાનો ગણાય, તે પવિત્ર છે, કારણ કે યહોવાને સમર્પિત થેયેલો છે.

Numbers 30:2
“જો કોઈ વ્યક્તિ કોઈ બાબત માંટે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવા માંટે દેવ સમક્ષ વચન આપે તો તેણે તેનો ભંગ કરવો નહિ. વચનનું પાલન અચૂક કરવું.

Proverbs 18:7
મૂર્ખની વાણી તેનો વિનાશ નોતરે છે. અને તે પોતાની શબ્દોનીજ જાળમાં સપડાય છે.

Ecclesiastes 5:4
જ્યારે તમે દેવ સમક્ષ જે પ્રતિજ્ઞા લીધી હોય તો તે પૂર્ણ કરવામાં વિલંબ ન કરો. કારણ કે દેવ મૂર્ખાઓ પર રાજી નથી હોતા; તમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરો.

Malachi 3:8
હું પુછું છું, “શું માણસ દેવને લૂંટી શકે? છતાં તમે મને લૂંટો છો. પણ તમે કહો છો, અમે શી રીતે તમને લૂંટીએ છીએ? તમારા પાકનો એક દશાંશમો ભાગ મને નહિ આપીને, તમે મને લૂંટયો છે.

Matthew 5:33
“તમે સાંભળ્યું કે આપણા પૂર્વજોને એ પણ કહેવામાં આવ્યું હતું કે, ‘તમે પ્રભુના નામે લીધેલા સમનો ભંગ કરશો નહિ.’પ્રભુને જે વચન આપ્યું છે તે હમેશા અવશ્ય પાળો.