Proverbs 20:20 in Gujarati

Gujarati Gujarati Bible Proverbs Proverbs 20 Proverbs 20:20

Proverbs 20:20
માતાપિતાને શાપ આપનારનો દીવો ઘોર અંધકારમાં ઓલવાઇ જશે.

Proverbs 20:19Proverbs 20Proverbs 20:21

Proverbs 20:20 in Other Translations

King James Version (KJV)
Whoso curseth his father or his mother, his lamp shall be put out in obscure darkness.

American Standard Version (ASV)
Whoso curseth his father or his mother, His lamp shall be put out in blackness of darkness.

Bible in Basic English (BBE)
If anyone puts a curse on his father or his mother, his light will be put out in the blackest night.

Darby English Bible (DBY)
Whoso curseth his father or his mother, his lamp shall be put out in the blackest darkness.

World English Bible (WEB)
Whoever curses his father or his mother, His lamp shall be put out in blackness of darkness.

Young's Literal Translation (YLT)
Whoso is vilifying his father and his mother, Extinguished is his lamp in blackness of darkness.

Whoso
curseth
מְ֭קַלֵּלmĕqallēlMEH-ka-lale
his
father
אָבִ֣יוʾābîwah-VEEOO
or
his
mother,
וְאִמּ֑וֹwĕʾimmôveh-EE-moh
lamp
his
יִֽדְעַ֥ךְyidĕʿakyee-deh-AK
shall
be
put
out
נֵ֝ר֗וֹnērôNAY-ROH
in
obscure
בֶּאֱישׁ֥וּןbeʾĕyšûnbeh-ay-SHOON
darkness.
חֹֽשֶׁךְ׃ḥōšekHOH-shek

Cross Reference

Proverbs 30:11
એવી પણ એક પેઢી છે કે જે પોતાના પિતાને શાપ આપે છે અને પોતાની માને આશીર્વાદ દેતી નથી.

Exodus 21:17
“અને જો કોઈ પોતાના પિતાને કે માંતાને શાપ આપે તો પણ તેને મૃત્યુદંડની સજા કરવી.”

Matthew 15:4
દેવે તો કહ્યું હતું કે, ‘તું તારા પિતા તથા તારી માનું સન્માન કર.’અને દેવે એમ પણ કહ્યું હતું કે ‘જે પોતાના પિતા તથા માનું અપમાન કરે છે તેને અવશ્ય મારી નાખવો જોઈએ.’

Leviticus 20:9
“જો કોઈ પોતાના પિતાને અને માંતાને શાપ આપે તો તેને મૃત્યુદંડ આપવો. એણે પોતાના પિતાને કે માંતાને શાપ આપ્યો છે તેથી તે પોતાના મોત માંટે પોતે જ જવાબદાર ગણાય.

Proverbs 30:17
જે આંખ તેના પિતાની મશ્કરી કરે છે, અને તેની માતાની આજ્ઞા માનવાની ના પાડે છે.તેની આંખને ખીણના કાગડા ફોડી નાંખો અને ગીઘડા ખાઇ જાઓ.

Proverbs 24:20
કારણકે, દુર્જનને કોઇ ભાવિ નથી, તેનો દીવો હોલવાઇ જશે,

Jude 1:13
તેઓ સમુદ્રમાં આવતાં જંગલી મોજા જેવા છે મોજાઓ ફીણ બનાવે છે. આ લોકો, મોજાંઓ જેમ ફીણ બનાવે છે તેમ આ લોકો શરમજનક કાર્યો કરે છે. આ લોકો તારાઓ જેવા છે જે ભટકનારા છે. આવા લોકો માટે ઘોર અંધકાર સર્વકાળ માટે રાખવામાં આવેલો છે.

Mark 7:10
મૂસાએ કહ્યું, ‘તમારે તમારા માતાપિતાને માન આપવું જોઈએ.’ પછી મૂસાએ કહ્યું, ‘જે કોઈ વ્યક્તિ તેના પિતા કે માની નિંદા કરે તેને મારી નાખવો જોઈએ.’

Matthew 25:8
પણ મૂર્ખ કુમારિકાઓએ વિચારશીલ કુમારિકાઓને કહ્યું: ‘અમને તમારું થોડું તેલ આપો. અમારી મશાલો હોલવાઈ જાય છે.’

Matthew 22:13
એટલે રાજાએ તેના નોકરોને કહ્યું, ‘આ માણસના હાથ અને પગ બાંધી દો અને તેને અંધારામાં ફેંકી દો જ્યાં લોકો રડશે અને દાંત પીસશે.’

Proverbs 13:9
સદાચારીઓનો દીવો ઉજવળતાથી પ્રકાશે છે, પરંતુ દુરાચારીનો દીવો હોલવી નાખવામાં આવશે.

Job 18:18
પ્રકાશમાંથી તેને અંધકારમાં ધકેલી દેવામાં આવશે અને જગતમાંથી તેને હાંકી કાઢવામાં આવશે.

Job 18:5
હા, દુષ્ટ લોકોનું તેજ બહાર ચાલ્યંુ જશે. તેનો અગ્નિ બળતો બંધ થઇ જશે.

Deuteronomy 27:16
“‘જો કોઈ વ્યકિત પોતાના પિતા કે માંતાનું અપમાંન કરે તો તેના પર શ્રાપ ઊતરો.’“અને બધા લોકો ‘આમીન’ કહીને સ્વીકૃતિ આપશે.

Exodus 20:12
“તમાંરા માંતાપિતાનું સન્માંન કરો, જેથી હું તમને જે દેશ આપનાર છું તેમાં તમે લાંબુ આયુષ્ય પામો.