Job 5:3
મેં મૂર્ખ માણસને જડ નાખતાઁ જોયો છે, પણ પછી અચાનક આફત આવી પડે છે.
Job 5:3 in Other Translations
King James Version (KJV)
I have seen the foolish taking root: but suddenly I cursed his habitation.
American Standard Version (ASV)
I have seen the foolish taking root: But suddenly I cursed his habitation.
Bible in Basic English (BBE)
I have seen the foolish taking root, but suddenly the curse came on his house.
Darby English Bible (DBY)
I myself saw the foolish taking root, but suddenly I cursed his habitation.
Webster's Bible (WBT)
I have seen the foolish taking root: but suddenly I cursed his habitation.
World English Bible (WEB)
I have seen the foolish taking root, But suddenly I cursed his habitation.
Young's Literal Translation (YLT)
I -- I have seen the perverse taking root, And I mark his habitation straightway,
| I | אֲֽנִי | ʾănî | UH-nee |
| have seen | רָ֭אִיתִי | rāʾîtî | RA-ee-tee |
| the foolish | אֱוִ֣יל | ʾĕwîl | ay-VEEL |
| root: taking | מַשְׁרִ֑ישׁ | mašrîš | mahsh-REESH |
| but suddenly | וָֽאֶקּ֖וֹב | wāʾeqqôb | va-EH-kove |
| I cursed | נָוֵ֣הוּ | nāwēhû | na-VAY-hoo |
| his habitation. | פִתְאֹֽם׃ | pitʾōm | feet-OME |
Cross Reference
Psalm 73:18
તમે તેઓને લપસણી જગાએ મૂકો છો, અને તેઓને વિનાશમાં ફેંકી દો છો.
Psalm 37:35
અનુકુળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ, મેં દુષ્ટને મોટા સાર્મથ્યમાં ફેલાતો જોયો.
Acts 1:20
પિતરે કહ્યું, “ગીતશાસ્ત્રના પુસ્તકમાં યહૂદા વિષે આમ લખેલું છે: ‘તેની જમીન નજીક લોકોએ જવું નહિ; ત્યાં કોઇએ રહેવું નહિ!’ ગીતશાસ્ત્ર 69:25 અને એમ પણ લખેલું છે: ‘તેનું કામ બીજો કોઇ માણસ લે.’ ગીતશાસ્ત્ર 109:8
Jeremiah 12:1
હે યહોવા, હું તમારે વિષે ફરિયાદ કરું છું ત્યારે સત્ય તમારે પક્ષે હોય છે. તેમ છતાં ન્યાયના એક મુદ્દા વિષે મારે તને પૂછવું છે, દુષ્ટ માણસો કેમ સુખસમૃદ્ધિ પામે છે? બદમાશો કેમ નિરાંતે જીવે છે?
Psalm 92:7
દુષ્ટ માણસો ઘાસની જેમ પુષ્કળ ઉગે છે, ભૂંડુ કરનાર દરેક જગાએ ફૂટી નીકળે છે. પણ તેમનો સદાને માટે વિનાશ થશે.
Psalm 73:3
કારણ જ્યારે મેં પેલા દુષ્ટ લોકોની શાંતિ અને સમૃદ્ધિ જોઇ.
Psalm 69:25
તેમનાં ઘરો ઉજ્જડ થાઓ, ને તેમાં કદી કોઇ નિવાસ કરે નહિ.
Job 27:8
જો માણસ દેવની કાળજી કરતો નથી તો તે મરી જાય ત્યારે તેની પાસે કોઇ આશા રહેતી નથી. દેવ જ્યારે તેનું જીવન લઇ લે છે, તે વ્યકિત ને કોઇ આશા રહેતી નથી.
Job 24:18
દુષ્ટ માણસને પૂરનાં પાણી તાણી જાય છે. એની જમીનને દેવનો શાપ લાગે છે. તેથી તેઓ દ્રાક્ષનીવાડીમાંથી દ્રાક્ષો એકઠી કરશે નહિ.
Deuteronomy 27:15
‘શ્રાપિત છે તે વ્યકિત જે ખોટા દેવ બનાવે છે, પછી તે કોતરેલી પ્રતિમાં હોય અથવા ધાતુની મૂર્તિ હોય અને તેની ગુપ્ત રીતે પૂજા કરે, કારણ કે મનુષ્યસજિર્ત દેવોનો યહોવા ધિક્કાર કરે છે.’“અને બધા લોકો ‘આમીન’ કહીને સ્વીકૃતિ આપશે.