Job 24:19 in Gujarati

Gujarati Gujarati Bible Job Job 24 Job 24:19

Job 24:19
અનાવૃષ્ટિ તથા ગરમીમાં બરફ ઓગળી જાય છે તેમ મૃત્યુ પાપીઓનો નાશ કરે છે.

Job 24:18Job 24Job 24:20

Job 24:19 in Other Translations

King James Version (KJV)
Drought and heat consume the snow waters: so doth the grave those which have sinned.

American Standard Version (ASV)
Drought and heat consume the snow waters: `So doth' Sheol `those that' have sinned.

Bible in Basic English (BBE)
Snow waters become dry with the heat: so do sinners go down into the underworld.

Darby English Bible (DBY)
Drought and heat consume snow waters; so doth Sheol those that have sinned.

Webster's Bible (WBT)
Drouth and heat consume the snow-waters: so doth the grave those who have sinned.

World English Bible (WEB)
Drought and heat consume the snow waters; So does Sheol those who have sinned.

Young's Literal Translation (YLT)
Drought -- also heat -- consume snow-waters, Sheol `those who' have sinned.

Drought
צִיָּ֤הṣiyyâtsee-YA
and
גַםgamɡahm
heat
חֹ֗םḥōmhome
consume
יִגְזְל֥וּyigzĕlûyeeɡ-zeh-LOO
the
snow
מֵֽימֵיmêmêMAY-may
waters:
שֶׁ֗לֶגšelegSHEH-leɡ
grave
the
doth
so
שְׁא֣וֹלšĕʾôlsheh-OLE
those
which
have
sinned.
חָטָֽאוּ׃ḥāṭāʾûha-ta-OO

Cross Reference

Psalm 49:14
પેલા લોકો બરાબર ઘેટાઁ જેવાજ છે. શેઓલ તેમનો વાડો બનશે અને મૃત્યુ તેમનો ઘેટાંપાળક બનશે. જ્યારે પેલાં અભિમાની લોકોના શરીરો તેમના વૈભવી ઘરોથી ખૂબ દૂર શેઓલમાં ધીમેથી સડી જશે તે દિવસે નિષ્ઠાવાન લોકો વિજયી બનશે.

Job 21:13
દુષ્ટ લોકો તેઓના જીવન દરમ્યાન સફળ થવાનો આનંદ માણે છે. ત્યાર પછી તેઓ મૃત્યુ પામે છે અને પીડા વગર તેઓની કબરમાં જાય છે.

Luke 16:22
“પછીથી લાજરસ મૃત્યુ પામ્યો. દૂતોએ લાજરસને લઈને ઈબ્રાહિમની ગોદમાં મૂક્યો. તે ધનવાન માણસ પણ મૃત્યુ પામ્યો. અને તેને દાટવામાં આવ્યો.

Luke 12:20
“પરંતુ દેવે તે માણસને કહ્યું, “અરે! મૂર્ખ માણસ આજે રાત્રે તારું મૃત્યુ થશે. તેથી તેં તારી જાત માટે તૈયાર કરેલી વસ્તુઓનું શું? હવે તે વસ્તુઓ કોની થશે?”

Ecclesiastes 9:4
જેનો સંબંધ સર્વ જીવતાઓની સાથે છે તેને આશા છે;કારણ કે જીવતો કૂતરો મૂએલા સિંહ કરતાં સારો છે.

Proverbs 14:32
જ્યારે મુશ્કેલીઓ આવે છે, દુરાચારીનું પતન થાય છે પરંતુ ન્યાયી વ્યકિત પોતાના મૃત્યુમાં પણ આશા રાખે છે.

Psalm 68:2
તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાંખો, જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે; તેમ દુષ્ટો દેવ સંમુખ નાશ પામો.

Psalm 58:8
તમે તેઓને કાદવમાં ઓગળતી જતી ગોકળગાય જેવા, અને જેણે સૂર્ય કદી જોયો નથી તેવા સમય પહેલા જન્મેલા મૃતબાળકના જેવા કરો.

Job 21:32
ઊલટું તેની કબરનુ રક્ષણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેને માન અપાય છે.

Job 21:23
કોઇ માણસ મરી જાય છે ત્યાં સુધી તંદુરસ્ત રહે છે તથા સુખચેનમાં રહે છે.

Job 6:15
પણ તમે, મારા ભાઇઓ, મને વિશ્વાસુ ન હતા. હું તમારા પર વિશ્વાસ કરી શકું નહિ; તમે ઝરણાં જેવા છો જે કોઇવાર વહે છે અને બીજી કોઇવાર નહિ.