Hebrews 3:11 in Gujarati

Gujarati Gujarati Bible Hebrews Hebrews 3 Hebrews 3:11

Hebrews 3:11
તેથી ગુસ્સે થઈ મેં પ્રતિજ્ઞા કરી: ‘તેઓ મારા વિસામામાં કદી પ્રવેશ કરી શકશે નહિ.”‘ ગીતશાસ્ત્ર 95:7-11

Hebrews 3:10Hebrews 3Hebrews 3:12

Hebrews 3:11 in Other Translations

King James Version (KJV)
So I sware in my wrath, They shall not enter into my rest.)

American Standard Version (ASV)
As I sware in my wrath, They shall not enter into my rest.

Bible in Basic English (BBE)
And being angry I made an oath, saying, They may not come into my rest.

Darby English Bible (DBY)
so I swore in my wrath, If they shall enter into my rest.

World English Bible (WEB)
As I swore in my wrath, 'They will not enter into my rest.'"

Young's Literal Translation (YLT)
so I sware in My anger, If they shall enter into My rest -- !')

So
ὡςhōsose
I
sware
ὤμοσαōmosaOH-moh-sa
in
ἐνenane
my
τῇtay

ὀργῇorgēore-GAY
wrath,
μου·moumoo

not
shall
They
Εἰeiee
enter
εἰσελεύσονταιeiseleusontaiees-ay-LAYF-sone-tay
into
εἰςeisees
my
τὴνtēntane

κατάπαυσίνkatapausinka-TA-paf-SEEN
rest.)
μουmoumoo

Cross Reference

Hebrews 4:3
અમે જેઓએ તેનો સ્વીકાર કર્યો તે દેવના વિશ્રામમાં પ્રવેશ પામ્યા. દેવે જેમ કહ્યું છે, “મેં મારા ક્રોધમાં સમ ખાધા કે: તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.”‘ ગીતશાસ્ત્ર 95:11 દેવે આ કહ્યું. પણ સંસારની ઉત્પત્તિ કર્યા બાદ દેવનું કામ પૂરું થઈ ગયું હતું.

Hebrews 4:5
ઉપર જણાવેલ સંબંધમાં પણ તેણે કહ્યું છે, “તેઓ કદી પણ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.

Deuteronomy 1:34
“યહોવા તમાંરો બડબડાટ સાંભળીને ખૂબ કોપાયમાંન થયા અને તેમણે પ્રતિજ્ઞા કરી કે,

Numbers 14:20
યહોવાએ કહ્યું, “તમાંરી વિનંતી મુજબ હું તેઓને માંફી આપીશ,

Hebrews 4:9
આ બતાવે છે કે જે દેવના લોકો માટેના વિશ્રામનો સાતમો દિવસ હજુય બાકી રહે છે.

Hebrews 3:18
દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર એ લોકો વિષે દેવે પ્રતિજ્ઞા કરી કહ્યું કે, એ લોકો વિશ્રામમાં પ્રવેશ મેળવી શકશે નહિ.

Psalm 95:11
મેં મારા અતીશય ક્રોધમાં પ્રતિજ્ઞા લીધી કે મેં તેઓ માટે નક્કી કરેલા વિશ્રામમાં વચનનાં દેશમાં, તેઓ કદાપિ પ્રવેશ કરશે જ નહિ.”

Deuteronomy 2:14
આપણી મુસાફરી કાદેશ બાનેર્આથી નીકળીને ઝેરેદનું કોતર ઓળંગતા સુધીમાં આપણને આડત્રીસ વષોર્ લાગ્યાં. અને એ સમય દરમ્યાન યહોવાના કહ્યા પ્રમાંણે યોદ્વાઓની એક આખી પેઢી સમાંપ્ત થઈ ગઈ.

Numbers 32:10
આથી તે દિવસે યહોવાનો ક્રોધ ભભૂકી ઊઠયો હતો અને તેણે વચન આપ્યું કે,

Numbers 14:35
“હું યહોવા આ બોલું છું. માંરો વિરોધ કરવા એકત્ર થયેલા આ દુષ્ટ લોકોના હું ભૂડાં હાલ કરીશ. તેઓ એકે એક આ અરણ્યમાં મૃત્યુ પામશે.”

Numbers 14:27
“આ દુષ્ટ લોકો કયાં સુધી માંરી વિરુદ્ધ ફરિયાદો કર્યા કરશે? તેઓએ જે કહ્યું છે તે સર્વ મેં સાંભળ્યું છે.

Numbers 14:25
એ દેશના સપાટ ભાગોમાં અત્યારે અમાંલેકીઓ અને કનાનીઓ વસે છે. તેથી કાલે જ તમાંરે આ જગ્યા છોડી દેવાની છે અને રાતા સમુદ્રને રસ્તે પાછા રણમાં જજો.”